ઠંડા હવામાનમાં ઇથિલીન ગ્લાયકોલ એન્ટિફીઝ તરીકે વપરાય છે. તો પાણીનુ $- 6\,^oC$ તાપમાને ઠારણ થતું અટકાવવા માટે $4\, kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલીન ગ્લાયકોલનું દળ  .........$gm$.

(પાણી માટે $K_f=1.86\, K\, kg, mol^{-1}$ અને ઇથિલીન ગ્લાયકોલનું આણ્વિય દળ $= 62\, g\, mol^{-1}).$

AIEEE 2011, Diffcult
Download our app for free and get startedPlay store
a
Given $K_{r}=1.86\,  \mathrm{kg\,mol}^{-1}$

$\Delta T_{f}=0-(-6)=6\,^oC$

As we know that

$\Delta T_{f}=K_{f} \times$ molality

$\Delta {T_f}\; = \;{k_f}\;\frac{w}{{mol.wt}}\; \times \;\frac{{1000}}{{wt.\;of\;solvent}}$

Substituting given values in formula

$6=\frac{1.86 \times 1000 \times\, w}{62 \times 4}$

$w=0.8\, \mathrm{kg}=800\, \mathrm{gm}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેન્ઝિનમાં $X$ મોલલ દ્રાવણ ધરાવતો પદાર્થ એ $0.2 $ જેટલો દ્રાવ્યના મોલ અંશ ધરાવે છે તો $X$ નું મૂૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 2
    પ્રેશર કૂકર ખોરાક માટે રસોઈનો સમય ઘટાડે છે કારણ કે...
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ થશે ?
    View Solution
  • 4
    યુરિયાના $100\, mL$ દ્રાવણમાં તેના $6.02 \times 10^{20}$ અણુઓ હાજર હોય, તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા ............ $M$ થશે.
    View Solution
  • 5
    $0.1\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $2.74$ છે. તો વિયોજન અંશ ............. થશે.
    View Solution
  • 6
    દ્રાવણની મોલલતા  .......... $m$ હશે જેમાં $18\,g$ ગ્લુકોઝ (અણુ ભાર $=180$ ) $500\,g$ પાણીમાં ઓગળ્યો હશે.
    View Solution
  • 7
    $88 $ સે. એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $900$  ટોર અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 $ ટોર છે. $ 1$  વાતા અને $88$  સે. એ ટોલ્યુઈન સાથે મિશ્રણમાં બેન્ઝિનમાં મોલ અંશ કેટલા થાય? બેન્ઝિન ટોલ્યુઈનને આદર્શ દ્રાવણ તરીકે લેતાં.
    View Solution
  • 8
    નીચેનામાંથી કોનું $0.1\,M $ જલીય દ્રાવણ સૌથી નીચું ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 9
    $6.00 $ ગ્રામ લીટર$^{-1}$ $CH_3COOH$ ($\pi _1$ ) અને $7.45 $ ગ્રામ લીટર$^{-1}$ $KCl$ ($\pi_2$) ને મિશ્ર કરવાથી દ્રાવણના અભિસરણ દબાણનો સંબંધ કયો હશે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

    $(1) $ મોલારીટી એટલે એક લીટર દ્રાવકમાં દ્રાવ્યનાં મોલની સંખ્યા

    $(2) $ સોડિયમ કાર્બેનેટના દ્રાવણની સપ્રમાણતા અને મોલારીટી બંને સમાન છે.

    $(3)$  $1000 $ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય કરેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારીટી $( m ) $ દ્વારા દર્શાવી શકાય છે.

    $(4)$  દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર એ તેઓના ક્રમશ: મોલના ગુણોત્તરમાં હોય છે.

    View Solution