થરમાડાયનેમિક પ્રક્રિયામાં બે મોલ એેક પરમાણ્વિક આદર્શ વાયુ $P \propto V^{-2}$ નું પાલન કરે છે. જો વાયુનું તાપમાન $300 \,K$ થી $400 \,K$ સુધી વધે છે, તો વાયુ વડે થયેલ કાર્ય ............... $R$ (જ્યાં $R=$ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્ય, ઉષ્મા અને આંતરિક ઊર્જામાં થતાં ફેરફાર માટે સાયું વિધાન પસંદ કરો.
    View Solution
  • 2
    શરૂઆતનું તાપમાન $T\, K$ વાળા એક મોલ આદર્શ વાયુનું પર $6R$ જેટલું સમોષ્મી કાર્ય થાય છે. જો વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{5}{3}$ હોય, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય?
    View Solution
  • 3
    $72cm$ મરકયુરી દબાણે રહેલા વાયુનું કદ $1 liter$ છે.તેને સમતાપી સંકોચન કરીને કદ $900 cm^3$ કરવાથી તેનું દબાણમાં ........  $cm$ (mercury) વધારો થશે?
    View Solution
  • 4
    એક પારિમાણ્યિક વાયુને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલામો ભાગ આંતરિક ઊર્જામાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 5
    એક આદર્શ વાયુ ઉષ્મા એન્જિન કાર્નોટ ચક્રમાં $227^oC$ અને $127^oC$ વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $ 6 \times {10^4}\; cal$ જેટલું ઉષ્માનું શોષણ કરે છે. કાર્યમાં રૂપાંતરિત થતી ઉષ્માનું મૂલ્ય ($\times {10^4}\; cal$ માં) કેટલું હશે?
    View Solution
  • 6
    સમતાપીય ફેરફારમાં વાયુના દબાણ અને કદના ફેરફાર ત્રણ ભિન્ન તાપમાન $T_3 >T_2 >T_1$ માટે નીચે મુજબ રજૂ કરવામાં આવે છે.
    View Solution
  • 7
    વ્યવહારમાં બધા જ હીટ એન્જિનો કાર્નોટ એન્જિન કરતાં ઓછી કાર્યક્ષમતા ધરાવે છે, કારણ કે...
    View Solution
  • 8
    એક સમકદ પ્રક્રિયા માટે $T_1 = 27 °C$ અને $T_2 = 127 °C$ હોય, તો $P_1 / P_2 =$ ……
    View Solution
  • 9
    એક દ્વિ-પરમાણ્વીક વાયુ $(\gamma=1.4)$ નું જ્યારે સમદાબીય રીતે વિસ્તરણ કરવામાં આવે છે ત્યારે તે $400\,J$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવી પડતી ઉષ્મા .......... $J$ છે.
    View Solution
  • 10
    વિધાન : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં એન્ટ્રોપી વધે

    કારણ : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં સમોષ્મિ પ્રક્રિયા થાય 

    View Solution