તમારા અભિપ્રાય પ્રમાણે, કોઈ એક વિસ્તારની વનસ્પતિ વિવિધતાનાં સંરક્ષણ માટે સૌથી અસરકારક રસ્તો કયો છે?
  • A
    બીજ નીધીના ઉત્પાદન દ્વારા
  • B
    પેશી સંવર્ધન પધ્ધતિ દ્વારા
  • C
    જીવાવરણ સંરક્ષણનાં સર્જન દ્વારા
  • D
    વનસ્પતિ ઉદ્યાનનાં સર્જન દ્વારા
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિષુવવૃત્તથી ધ્રુવપ્રદેશ તરફ જતાં જાતિ-વિવિધતા $.........$
    View Solution
  • 2
    આ અભિગમમાં લૂપ્ત થવાની સંભાવનાવાળી વનસ્પતિઓ અને પ્રાણીઓને કુદરતી નિવાસસ્થાનેથી ખસેડી તેવું જ વાતાવરણ ધરાવતી અન્ય જગ્યાએ આરક્ષણ અપાય છે.
    View Solution
  • 3
    સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ $.........$ જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓમાં ફાળો આપે છે.
    View Solution
  • 4
    એમેઝોન વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી $.........$ જેટલી કીટક જાતિઓની શોધ તથા નામકરણ કે ઓળખ બાકી છે.
    View Solution
  • 5
    વિધાન  $A$ :  વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ-સ્થાન સંરક્ષણ અભિગમ છે. 

    કારણ $ R$ :  મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 6
    વૈશ્વિક જૈવવિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે?
    View Solution
  • 7
    દશ્યભૂમિ પર જૈવવિવિધતા વધતાં, સ્થાયીપણું....
    View Solution
  • 8
    રીવેટ પોપર સિદ્ધાંત કોણે આપ્યો ?
    View Solution
  • 9
    વસવાટી નુકશાન અને અવખંડન, અતિશોષણ, વિદ્દેશી જાતીઓનું અતિક્રમણ અને સહલુપ્તા એ આના કારણો છે :
    View Solution
  • 10
    વિવિધ માનવ પ્રવૃતિઓને કારણે નીચેનામથી ક્યાં સજીવો અત્યંત ખરાબ રીતે અસર કરે છે. જ્યારે મોટા નિવાસ સ્થાનના અને વિભાજીત પ્રદેશ
    View Solution