તમારા મિત્રને આંખમાં ખામી છે તે દૂર રહેલી જાળીને ઝાંખી અનિયમિત અને વિકૃત જોઇ શકતા હોય તો તેની કઈ ખામી હોય?
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $6\,D$ અને $- 2 \,D$ પાવરના બે લેન્સને જોડીને એક લેન્સ બનાવવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ......છે.
    View Solution
  • 2
    માઈક્રોસ્કોપે માં ઓબ્જેક્ટિવ અને આઈપીસ ની કેન્દ્રલંબાઈ $1.6\,cm$ અને $2.5\,cm$ છે. બે લેન્સ વ્ચ્ચેનું અંતર $21.7\,cm$ છે. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે પડતું હોય તો રેખીય મોટવણી
    View Solution
  • 3
    $3\,D$ અને $- 5\,D $ પાવરના લેન્સને જોડને સંયુક્ત લેન્સ બનાવવામાં આવે છે. વસ્તુને આ લેન્સથી $50 \,cm$ દૂર મૂકેલો છે. તો પ્રતિબિંબ કેટલા.......$cm$ અંતરે રચાશે?
    View Solution
  • 4
    $8\,ms ^{-1}$ ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ $12\,ms ^{-1}$ ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... $ms ^{-1}$ હશે.
    View Solution
  • 5
    લઘુ દ્રષ્ટિને દૂર કરવા $0.66 D $ પાવરનો લેન્સ વપરાય છે. તો આંખનો દૂર સૌથી દૂરનું બિંદુ .......$cm$ થશે.
    View Solution
  • 6
    સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી વધારવા માટે આઇપીસની કેન્દ્રલંબાઇ કેવી હોવી જોઇએ?
    View Solution
  • 7
    આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 8
    પ્રકાશનું કિરણ એ ન્યૂનતમ વિચલનની સ્થિતિ માટે $60^o$ ના પ્રિઝમ પર આપત થાય છે. પ્રિઝમની પ્રથમ બાજુએ (આપાત બાજુ) વક્રીભૂત કોણ કેટલો હશે?
    View Solution
  • 9
    પ્રિઝમની કોઈ સપાટી સાથે $45^o $ ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય $60^o $ છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 10
    એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ $50 \;cm$ અને $400\;cm$ અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?
    View Solution