ટ્રાન્ઝીસ્ટરને ક્યાં તરીકે ઉપયોગ કરી શકાય નહીં?
  • A
    એમ્પલીફાયર
  • B
    ઑસ્સીલેટર
  • C
    મોડ્યુલેટર
  • D
    રેકટીફાયર
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

A transistor cannot be used as a Rectifier.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોમન એમીટર નો આઉટપુટ લાક્ષણીકતા આપેલ છે તો પ્રવાહ ગેઇન શોધો 
    View Solution
  • 2
    નીચે મુજબ બે કથન આપેલ છે.

    કથન $I$ : જ્યારે $Si$ નમૂનામાં બોરોનનું ડોપિગ કરવામાં આવે ત્યારે તે $P$ પ્રકારનો અને આર્સેનિકનું ડોપિગ કરવામાં આવ ત્યારે $N$-પ્રકારનો અર્ધવાહક બને છે કે જેથી $P-$પ્રકારમાં વધારાના હોલ અને $N-$પ્રકારમાં વધારાના છલેકટ્રોન હોય છે.

    કથન $II$ : જયારે $P-$પ્રકાર અને $N-$પ્રકારના અર્ધવાહકોનું જંકશન બનાવવા માટે જોડાણ કરવામાં આવે છે, આપમેળે પ્રવાહનું વહન થાય છે જેની પરખ એમિટરના બાહય જોડાણ દ્રારા થાય છે.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્મમાં, નીયે આાપેલ વિકલ્યોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 3
    $P-N$ જંકશનને ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે, 
    View Solution
  • 4
    ટ્રાન્ઝીસ્ટરની વિદ્યૂતપ્રવાહ એમ્પ્લીફીકેશન ફેક્ટર $60$ છે. $CE$ એમ્પ્લીફાયરમાં ઈનપુટ અવરોધ $1 \,k\, \Omega$ અને આાઉટપુટ વોલ્ટેજ $0.01\, V$ છે. તો તેનું ટ્રાન્સકન્ડકટન્સ
    View Solution
  • 5
    ટ્રાન્ઝિસ્ટર માટે $\alpha$ (કલેક્ટર પ્રવાહ અને એમીટર પ્રવાહનો ગુણોતર) અને $\beta$ (લેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોતર) વચ્ચેનો સાચો સંબંધ કયો છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયો સંબંધ બુલિયન ગણિત પ્રમાણે યોગ્ય છે?
    View Solution
  • 7
    આપેલ પરિપથમાં $A$ અને $C$ ટર્મિનલને ઈનપુટ સાથે જોડતા ટર્મિનલ $B$ અને $D$ વાચકે આઉટપુટ મને છે તો આઉટપુટ કેવું હશે?
    View Solution
  • 8
    જ્યારે સિલિકોનમાં આર્સેનિકની અશુધ્ધિ ઉમેરવામાં આવે તો પરિણામી પદાર્થ કેવો બને?
    View Solution
  • 9
    અર્ધવાહકમાં, કન્ડકશન બેન્ડમાંના ઈલેકટ્રોન $\left(n_e\right)$ અને તેના અવરોધ ઉપર તાપમાનના વધારાની અસર $..............$ છે.
    View Solution
  • 10
    નીચેના વિધાનો $(A)$ અને $(B)$ ધ્યાનમાં લો અને સાચો જવાબ શોધો.

    $(A)$ ઝેનર ડાયોડ જ્યારે વોલ્ટેજ નિયામક (રેગ્યુલેટર) તરીકે વાપરવામાં આવે છે ત્યારે રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે છે.

    $(B)$ $p-n$ જંકશન ડાયોડનો સ્થિતિમાન વિભવ (બેરીયર) $0. 1\,V$ અને $0.3\,V$ની વચ્ચે હોય છે.

    View Solution