$0.2$  મોલલ એસિડ $HX$ એ દ્રાવણમાં $ 20\%$ આયનીકરણ થાય છે. $K_f$ $= 1.86\,K$ મોલીરીટી$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ થાય.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીમાં $5\%$ કેન સુગરનાં દ્રાવણ (વજનથી)નું ઠારણબિંદુ $271\,K$  અને શુદ્ધ પાણીનું ઠારણબિંદુ $273.15\,K$  ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી)નું ઠારણબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 2
    $0.0001 $ મોલલ $[Pt(NH_3)_4 Cl_4$] નું પાણીમાં બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ અવનયન $0.0054° C$  છે. જો પાણી માટે $K_f$$ = 1.80$  હોય તો આપેલા અણુનું સાચું સૂત્ર જણાવો.
    View Solution
  • 3
    ઠારબિંદુમાં $0.186\,^oC$ નો ઘટાડો કરવા $500\, cc$ પાણીમાં દ્રાવ્ય કરવા પડતા યુરિયાનું દળ ........ $\mathrm{g}$ થશે. $(K = 1.86\,^oC/m)$
    View Solution
  • 4
    શેમાં ઠારણ બિંદુમાં અવનયન જોવા મળે છે?
    View Solution
  • 5
    બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનું ઉત્કલનબિંદુ તેઓ પૈકીના એક કરતા ઓછુ હોય જ્યારે તે ..... 
    View Solution
  • 6
    જ્યારે $1.04\, g\, BaCl_2$ ને $10^5\, g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો દ્રાવણની સાંદ્રતા ............... $\mathrm{ppm}$ થશે ?
    View Solution
  • 7
    પ્રથમ $n $ પ્રાકૃતિક સંખ્યાઓનો સમગુણોત્તર મધ્યક મેળવો.
    View Solution
  • 8
    $0.2\,N $ $ Na_2CO_3$ દ્રાવણની મોલારીટી ........ $M$ થાય.
    View Solution
  • 9
    $25\,^oC $ સે. એ $CCl_4$ નું બાષ્પ દબાણ $143\,\,mm\,Hg$.  $0.5\,gm$  $100\,ml$ $CCl_4$ માં અબાષ્પશીલ દ્રાવ્યને (અ.ભા. $65$ ) દ્રાવ્ય કરવામાં આવે છે તો દ્રાવણનું બાષ્પદબાણ કેટલા ........... $\mathrm{mm}$ હશે? ( $CCl_4$ ની ઘનતા $= 1.58 \,\,gm/cm^3$)
    View Solution
  • 10
    તાપમાનમાં વધારો સાથે આમાંથી કયા ફેરફાર થાય છે
    View Solution