ત્રણ કાળો,ભૂખરો અને સફેદ પદાર્થ $2800\,^oC$ જેટલું તાપમાન સહન કરી શકે છે. ત્રણેય પદાર્થને ફર્નેસમાં નાખતા ત્રણેય $2000\,^oC$ તાપમાન પ્રાપ્ત કરે તો કયો પદાર્થ વધુ તેજસ્વીતા થી ચળકશે?
AIIMS 2006, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન દ્રવ્ય અને સમાન તાપમાન ધરાવતા ગોળાની ત્રિજયાનો ગુણોત્તર $1 : 2$ હોય, તો ઉત્સર્જન પાવરનો ગુણોત્તર મેળવો.
    View Solution
  • 2
    કાળા પદાર્થના એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ઉત્સર્જન થતી ઊર્જા $E$અને પદાર્થનું તાપમાન $T $ છે.તો $ln E$ વિરુધ્ધ $ln T$ નો આલેખ
    View Solution
  • 3
    જ્યારે આપણે એરકન્ડીશન વાળા ઓરડામાં દાખલ થઈએ ત્યારે ઠંડક અનુભવીએ છીએ. આ .....વડે સમજાવી શકાય છે.
    View Solution
  • 4
    કોઇ પદાર્થનું તાપમાન $10$ મિનિટમાં $3T$ થી $2T$ જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન $T$ છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની $10\; min$ બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?
    View Solution
  • 5
    આકૃતિ $2$ માં ઉષ્માનું વહન $12 sec$ માં થાય, તેટલી જ ઉષ્માનું વહન આકૃતિ $1$ માં થતાં ...... $\sec$ સમય લાગે ?
    View Solution
  • 6
    તારામાંથી આવતા પ્રકાશની મહત્તમ તરંગલંબાઇ $2.93 \times {10^{ - 10}}\,m$ છે. તો તેના તાપમાન $Wien's constant =  2.93 \times \,{10^{ - 3}}\,m-K$
    View Solution
  • 7
    શરૂઆતમાં $200\,K$ તાપમાને રહેલ $r$ ત્રિજ્યાના નક્કર કોપરના (ઘનતા $\rho$ અને વિશિષ્ટ ઉષ્મા $c$) ગોળાને $0\,K$ દીવાલના તાપમાનવાળા ઓરડામાં મુકેલ છે.તો ગોળાનું તાપમાન $100\,K$ થતાં કેટલો સમય ($\mu s$ માં) લાગે?
    View Solution
  • 8
    સંપૂર્ણ કાળા પદાર્થના બે જુદાં જુદાં તાપમાને ઊર્જાઘનતાના આલેખ આપેલા છે.આલેખ દ્વારા ધેરાતા ક્ષેત્રફળનો ગુણોત્તર $16:1$ હોય,તો $T =$ ..........  $K$
    View Solution
  • 9
    સંપૂર્ણ કાળા પદાર્થમાથી વિકેરિત થતી ઉષ્મા કોના સમપ્રમાણમાં હોય?
    View Solution
  • 10
    સમાન દ્રવ્ય અને સમાન કદ ઘરાવતી એક ગોળા અને સમઘનને સમાન તાપમાન સુઘી ગરમ કરવામાં આવે છે.અને સમાન વાતાવરણમાં ઠંડા પાડવા દેવામાં આવે ત્યારે તેમના ઉત્સર્જન પાવરનો ગુણોતર કેટલો થાય?
    View Solution