કથન $A$ : આવર્ત દરમિયાન પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે.
કારણ $R$ : આવર્ત દરમિયાન વધતો કેન્દ્રીય ભાર એ પરિરક્ષણ (શીલ્ડીંગ) પર અધિક પ્રભાવી (ભારે) હોય છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
($A$) અધાતુઓ, ધાતુઓ કરતા વધારે (અધિક) વિધૃતઋણતા ધરાવે છે.
($B$) અધાતુઓ, ધાતુઓ કરતા ઓછી (નીચી) આયનીકરણ એન્થાલ્યી ધરાવે છે.
($C$) અત્યંત (વધુ) સક્રિય અધાતુઓ અને અત્યંત (વધુ) સદ્રિય ધાતુઓ માંથી બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીક હોય છે.
($D$) અધાતુ ના ઓકસાઈડો સામાન્ય રીતે પ્રકૃતિમાં બેજિક હોય છે.
($E$) ધાતુના ઓકસાઈડો સામાન્ય રીતે પ્રક્રુતિમાં એસિડિક અથવા તટસ્થ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાથો જવાબ પસંદ કરો.