ઉદ્દીપક $A \,\,300\,\,K$ એ સક્રિયકરણ શક્તિ $10\,\,kJ\,\,mol ^{-1}$ જેટલી ધટાડે છે. પ્રક્રિયા દરનો ગુણોતર $\frac{ k _{ T }, \text { Catalysed }}{ k _{ T }, \text { Uncatalysed }}$ એ $e ^{ x }$ છે.$x$ નું મૂલ્ય $\dots\dots\dots$.[નજીકના પૂર્ણાંકમાં] [ધારી લો કે, પૂર્વ ધાતાકીય અવયવ બંને કિસ્સામાં સરખો છે. આપેલ $R =8.31 J K ^{-1} mol^{-1}$]
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get started
c $K =A e ^{\frac{- Ea }{ RT }}$
$K _{\text {cat }}= Ae ^{-\frac{ E _{ a }{ }^{1}}{ RT }}, \quad K _{\text {uncat. }}= Ae$
$\frac{ K _{\text {cat }}}{ K _{\text {uncat. }}}= e ^{\frac{ E _{ a }- E _{ a }{ }^{1}}{ RT }}= e ^{\frac{10 \times 1000}{8.31 \times 300}}= e ^{4.009}= e ^{ x }$
$\therefore x =4$
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ પ્રક્રિયા $2A + B \rightarrow$ નીપજો માટે, જ્યારે $A$ અને $B$ બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $2.4\,mol\,L^{-1}\,s^{-1}$ થાય છે. જ્યારે $A$ ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $0.6\,mol\,L^{-1}\,s^{-1}$ થાય તો નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?
જો $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો બે પ્રક્રિયક $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયાનો વેગ $4$ ના ગુણકથી ઘટે છે. તો પ્રક્રિયક $B$ ના સંદર્ભમાં આ પ્રક્રિયાનો ક્રમ ............ થશે.
જો ક્ષય અચળાંક $K=$ ${\text{1}}{\text{.155}} \times {\text{1}}{{\text{0}}^{{\text{ - 3}}}}$ સેકન્ડ હોય તો પ્રથમ ક્રમમાં પ્રક્રિયા આપનારી પ્રક્રિયાઓની સાંદ્રતા ......... સેકન્ડ પછી અડધી થઈ જશે