ઉમદા વાયુઓ અંગેના નીચેના વિધાનોમાંથી શું ખોટું છે?
  • A
    ઘણી રાસાયણિક પ્રક્રિયાઓમાં તેઓ ઈનર્ટ / નિષ્ક્રીય વાતાવરણ પૂરૂ પાડવા માટે વપરાય છે.
  • B
    તેઓ ફક્ત અલ્પ માત્રામાં પાણીમાં દ્રાવ્ય છે.
  • C
    તેઓ દ્વિ પરમાણુક અણુઓ બનાવે છે.
  • D
    એડવર્ટાઈઝીંગ સાઈન બનાવવા માટે વપરાતી ડીસ્ચાર્જ જ્ઞયુબમાં તેમાંના કેટલાક વપરાય છે.
Easy
Download our app for free and get startedPlay store
c
ઉમદા વાયુઓ એક પરમાણુક વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઝેનોનના નીચેના ફ્લોરાઈડમાંથી કયો અશક્ય છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી સલ્ફરના પેરોક્સોઍસિડ કયા છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી કેમાં સૌથી વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા છે?
    View Solution
  • 4
    દ્વિધ્રુવ ચાલકમાત્રાને આધારે નીચેનામાંથી અણુઓની કઇ ગોઠવણી સાચી છે?
    View Solution
  • 5
    સફેદ ફોસ્ફરસ માંથી રાતો ફોસ્ફરસ નીચેનામાંથી કેવી રીતે મળે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યા પદાર્થને ગરમ કરતાં એમોનિયા આપતો નથી?
    View Solution
  • 7
    $O-O$ બંધ ધરાવતો એસિડ નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 8
    ફ્લોરિન ધન ઓક્સિડેશન અવસ્થાની રચના કરતો નથી કારણ કે
    View Solution
  • 9
    જ્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ સ્ફટિકોને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરતાં નીચેનામાંથી ક્યો વાયુ મુક્ત થશે?
    View Solution
  • 10
    $P - O - P$ બંધ નીચેનામાંથી શેમાં હોય છે?
    View Solution