ઉમદા વાયુઓ (નિષ્ક્રિય વાયુઓ) ને તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે. તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો.
  • A
    ઉમદા (નિષ્ક્રિય) વાયુઓ પાણીમાં અલ્પદ્રાવ્ય છે.
  • B
    ઉમદા (નિષ્ક્રિય) વાયુઓ ખૂબજ ઊંચું ગલન અને ઉત્કલન બિંદુઓ ધરાવે છે.
  • C
    ઉમદા (નિષ્ક્રિય) વાયુઓ નિર્બળ વિસર્જન (dispersion) બળો ધરાવે છે.
  • D
    ઉમદા (નિષ્ક્રિય) વાયુઓ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સૌથી મોટા ધન મૂલ્યો ધરાવે છે.
NEET 2021, Diffcult
Download our app for free and get startedPlay store
c
Fact
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે પૈકી કયા ઉમદા વાયુઓ સૌથી ઓછા ધ્રુવીય છે?
    View Solution
  • 2
    ક્યા તત્વના સંયોજનને ઉત્પન્ન કરવા માટે આણ્વીય હાઈડ્રોજનનો સૌથી વધારે ઔદ્યોગિક વપરાશ થાય છે?
    View Solution
  • 3
    શૂન્ય દ્વિ ધ્રુવ ચાકમાત્રા ધરાવતો ઝેનોનનો ફ્લોરાઈડ કયો છે?
    View Solution
  • 4
    જ્યારે $NO_2$ નો નમૂના કન્ટેનરમાં મૂકવામાં આવે છે.આ સંતુલન ઝડપથી સ્થાપિત થયેલ છે. $2N{O_2}\left( g \right) \rightleftharpoons {N_2}{O_4}\left( g \right)$  જો આ સંતુલનનું મિશ્રણ ઉચા તાપમાને અને ઓછા દબાણમાં ઘાટા રંગનું હોય છે , પ્રક્રિયા વિશે આમાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 5
    વિધાન $I$ : ઉમદા વાયુના ઉત્કલનબિંદુ ઘણાં ઉંચા હોય છે.

    વિધાન $II$ : ઉમદા વાયુઓ એક પરમાણુવીય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.

    View Solution
  • 6
    $CN^-$ અને $N_2$ સમઇલેક્ટ્રોનીય હોવા છતા $CN^-$ થી વિરુદ્ધ $N_2$ નિષ્ક્રિય છે, જે ........ ને લીધે છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યો અણુ સ્થાયી છે અને પાણી દ્વારા જળવિભાજન પામતો નથી ?
    View Solution
  • 8
    પ્રબળ નાઈટ્રિક ઍસિડ આયોડિન સાથે પ્રકિયા કરે છે ત્યારે શું આપે છે ?
    View Solution
  • 9
    નાઇટ્રોજન એ પ્રમાણમાં નિષ્ક્રિય તત્વ છે, કારણકે .........
    View Solution
  • 10
    પરમાણુ બિન-ધ્રુવીય તેમજ ધ્રુવીય બંધો ધરાવતું હોય છે પરંતુ સંપૂર્ણ અણુ ધ્રુવીય હોય છે.
    View Solution