ઉત્સેચકો માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટુ છે ?
  • A
    ઉત્સેચકો મોટેભાગે કુદરતી રીતે પ્રોટીન હોય છે.
  • B
    ઉત્સેચકોની ક્રિયા અસામાન્ય છે.
  • C
    ઉત્સેચકો અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણો અને ખૂબ ઉચા તાપમાને વિકૃત બને છે.
  • D
    ઉત્સેચકો ઇષ્ટતમ તાપમાને સૌથી ઓછી ક્રિયાશીલ હોય છે.
Easy
Download our app for free and get startedPlay store
d
ઉત્સેચકો ઇષ્ટતમ તાપમાને સૌથી વધુ ક્રિયાશીલ હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યું સંયોજન મ્યુટારોટેશન ક્રિયાવિધિને અનુસરતુ નથી?
    View Solution
  • 2
    પેપ્ટાઇડ બંધ.......
    View Solution
  • 3
    શર્કરાઓ સાથે એસિડિક અથવા તટસ્થ માધ્યમમાં પ્રક્રિયાઓ કરવી સરળ છે, પરંતુ આલ્કલાઇન માધ્યમમાં સરળ નથી, કારણ કે આલ્કલાઇન માધ્યમમાં શર્કરાઓ............. ફેરફાર અનુભવે છે.
    View Solution
  • 4
    ગ્લુકોઝને $HCl  $ ની હાજરીમાં મિથેનોલ સાથે ગરમ કરતાં $\alpha $ અને $\beta $ મિથાઈલ ગ્લુકોસાઈડ મળે છે. આથી તેમાં શું હશે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું તંતુમય પ્રોટીનનું ઉદાહરણ નથી?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયું સંયોજન એ જલીય $KOH$ દ્રાવણમાં રિડ્યુસિંગ શર્કરા તરીકે વર્તે છે 
    View Solution
  • 7
    નીચેનામાંથી.......કાર્બોહાઇડ્રેટેડ એ બધી જ કોષદિવાલનાં બંધારણ માટે જરૂરી છે.
    View Solution
  • 8
    બે શક્ય બંધનકર્તાબાજુ  ધરાવતો ન્યુક્લિક એસિડનો આધાર કયો છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કઈ જોડી સમાન ફિનાઇલ ઓસાઝોન આપે છે
    View Solution
  • 10
    ફોસ્ફોડાએસ્ટર દ્વારા બે ન્યુક્લિઓટાઇડ એકબીજા સાથે જોડાય તો ડાયન્યુક્લિઓટાઇડ બને છે, તો ન્યુક્લિઓટાઇડના પેન્ટોન શર્કરાના કયા કાર્બન પરમાણુ જોડાણ હોય.
    View Solution