ઉત્સેચકો માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટુ છે ?
  • A
    ઉત્સેચકો મોટેભાગે કુદરતી રીતે પ્રોટીન હોય છે.
  • B
    ઉત્સેચકોની ક્રિયા અસામાન્ય છે.
  • C
    ઉત્સેચકો અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણો અને ખૂબ ઉચા તાપમાને વિકૃત બને છે.
  • D
    ઉત્સેચકો ઇષ્ટતમ તાપમાને સૌથી ઓછી ક્રિયાશીલ હોય છે.
Easy
Download our app for free and get startedPlay store
d
ઉત્સેચકો ઇષ્ટતમ તાપમાને સૌથી વધુ ક્રિયાશીલ હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ન્યુક્લિક ઍસિડનું બંધારણ ક્યું નથી?
    View Solution
  • 2
    જ્યારે મંદ $H_2SO_4$ ની શર્કરા સાથે પ્રક્રિયા થાય ત્યારે શુ થાય છે?
    View Solution
  • 3
    $\alpha - D -$ ગ્લુકોઝનું દ્રાવણમાં ઝડપી આંતરપરિવર્તન $\beta - D -$ ગ્લુકોઝમાં થાય તેને શું કહે છે?
    View Solution
  • 4
    પોલિસેકેરાઈડમાં મોનોસેકેરાઈડ જોડતા લીંકેજને શુ કહે છે?
    View Solution
  • 5
    અવક્ષય માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

    $(A)$ પ્રોટીનનું અવક્ષય પ્રોટીનની દ્વિતીયક  અને તૃતીય રચનાઓની ખોટનું કારણ બને છે

    $(B)$ અવક્ષય એક $DNA$ ના ડબલ સ્ટ્રાન્ડને એક સ્ટ્રાન્ડમાં રૂપાંતર તરફ દોરી જાય છે

    $(C)$ અવક્ષય  પ્રાથમિક રચનાને અસર કરે છે જે વિકૃત થાય છે

    View Solution
  • 6
    પ્રોટીનના સંશ્લેષણ માટે $DNA$ નો ક્યો ભાગ સંદેશા વાહકનું કાર્ય કરે છે?
    View Solution
  • 7
    વિટામિનના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 8
    ગ્લુકોઝનાં એનોમર્સ એટલે શું ?
    View Solution
  • 9
    સૂચિ $-I$ સાથે સૂચિ $-II$ ને જોડો.

    સૂચિ $-I$

    સૂચિ $-II$

    $(a)$ ઝાયમેઝ $(i)$ પેટ
    $(b)$ ડાયાસ્ટેઝ $(ii)$ યીસ્ટ
    $(c)$ યુરેઝ $(iii)$ માલ્ટ
    $(d)$ પેપ્સીન $(iv)$ સોયાબીન

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    માનવશરીર .........ઉત્પન્ન કરતું નથી.
    View Solution