વાયુના અણુની સંખ્યા ઘનતા તેનાં કેન્દ્રથી અંતર $r$ પર $n\left( r \right) = {n_0}{e^{ - \alpha {r^4}}}$ મુજબ આધાર રાખે તો અણુની કુલ સંખ્યા કોના સમપ્રમાણમાં હશે?
  • A${n_0}{\alpha ^{ - 3/4}}$
  • B${n_0}{\alpha ^{ - 3}}$
  • C${n_0}{\alpha ^{ 1/4}}$
  • D$\sqrt {{n_0}} {\alpha ^{1/2}}$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
a
Given number density of molecules of gas as a function of \(r\) is

\(n(r)=n_{0} e^{-a r^{4}}\)

Total number of molecule \(=\int_{0}^{\infty} n(r) \mathrm{d} V=\int_{0}^{\infty} n_{0} e^{-\alpha x^{4}} 4 \pi r^{2} d r\)

Number of molecules is proportional to \(\mathrm{n}_{0} \alpha^{-3 / 4}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન: કોઈ આદર્શ વાયુ ના દરેક અણુઓ ની કુલ નિયમિત ગતિઉર્જા એ દબાણ અને તેના કદના ગુણાકાર થી $1.5\, $ ગણી હોય.

    કારણ: વાયુના અણુઓ એકબીજા સાથે સંઘાત પામે છે અને તેને લીધે તેઓનો વેગ બદલાય છે.

    View Solution
  • 2
    સૂર્યપ્રકાશણા લીધે $30$ $m^3$ કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન $17^o  $ $C$ થી $27 ^o $ $C$ વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ $1 \times  10^5$ $ Pa$ રહે છે.જો $n_i$ અને $n_f$ એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો $n_f-n_i$ થશે.
    View Solution
  • 3
    એક વાયુપાત્રમાં રાખેલ વાયુના અણુનો $v_{rms}$ = $400$ $ms^{-1}$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ આ પાત્રમાંથી લીકેજ થાય તો બાકીના વાયુના અણુઓ $v_{rms}$ = …… $ms^{-1}$
    View Solution
  • 4
    વાયુને $n$ જેટલા મુક્તતાનાં અંશો છે. વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $...............$ થશે.
    View Solution
  • 5
    વાન્ડર વાલ્સના અચળાંકો $a$ અને $b$ પ્રમાણે ક્રાંતિક (critical) તાપમાન કઈ રીતે આપવામાં આવે છે.
    View Solution
  • 6
    તાપમાને ઓકિસજનના અણુઓની ગતિ ઊર્જા તેના $27^{\circ} C$ તાપમાનના મૂલ્ય કરતા બમણી થશે............. $^{\circ}\,C$ 
    View Solution
  • 7
    નિશ્ચિત જથ્થાના વાયુનું અચળ દબાણે કદ $V$ છે. જો વાયુનું તાપમાન એટલું વધારવામાં આવે તો અણુના $v_{rms}$ નું મૂલ્ય બમણું થાય છે, તો તેનું નવું કદ .......
    View Solution
  • 8
    વાયુ તંત્રની વિશિષ્ટ ઉષ્માઓ માટે ખોટું નિવેદન પસંદ કરો.
    View Solution
  • 9
    ચોક્કસ દળના વાયુનું અચળ દબાણે તાપમાન $50^{\circ} C$ જેટલું વધારવા માટે $160$ કેલરી ઉર્જાની જરૂર પડે. જ્યારે સમાન દળના વાયુને અચળ કદે $100^{\circ} C$ જેટલો ઠંડો પડતાં તે $240$ કેલરી ઉષ્મા મુક્ત કરે છે. આ વાયુના અણુના મુક્તતાના કેટલા હશે? (વાયુને આદર્શ વાયુ ગણો)
    View Solution
  • 10
    નાઇટ્રોજન વાયુ $300^{\circ} C$ તાપમાને છે. તો કયા તાપમાને ($K$ માં) $H _{2}$ વાયુ અણુની $rms$ ઝડપ $N_{2}$ વાયુના અણુની $rms$ ઝડપ જેટલી થાય?

    ($N _{2}$ વાયુનું મોલર દળ $28\, g$)

    View Solution