વિધાન $1 $ : ખેલકૂદના મેદાનમાં રમતવીરોને પડવા-વાગવાથી ઉદભવેલા ઘાની સારવારમાં વપરાતા ઠંડા પાણીમાં ઓગાળતાં તેનું તાપમાન ઘટે છે. વિધાન $2$ : દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતાં તેનું ઠારબિંદુ ઘટે છે.
  • Aવિધાન $1$  અને વિધાન $2 $ બંને સાચાં છે અને વિધાન $2 $ એ વિધાન $1$ ની સમજૂતી આપે છે.
  • Bવિધાન $1$  અને વિધાન $2 $ બંને સાચાં છે, પરંતુ વિધાન $ 2 $ એ વિધાન $1 $ ની સમજૂતી આપતું નથી.
  • Cવિધાન $1$ અને વિધાન $2$ બંને ખોટાં છે.
  • Dવિધાન $1$  સાચું છે, જ્યારે વિધાન $2$ ખોટું છે.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિર્બળ એસિડનું $2$  દ્રાવણ $HA$  માં $3.885^{\circ} C$ નો ઠંડક છે.. આ એસિડનો  વિયોજન  અંશ ...... $\times 10^{-3} .$  છે

    [અહી આપેલ  : પાણીનો મોલલ અચળાંક= $1.85 \,K \,kg \,mol ^{-1}$ શુદ્ધ પાણીનો ઠંડક $\left.=0^{\circ} C \right]$

    View Solution
  • 2
    $1 $ મોલ હેપ્ટેન $(V.P = 92\,\,mm\,Hg) $ ને $ 4$ મોલ ઓક્ટેન $ (V.P = 31\,\,mm \,Hg), $ સાથે મિશ્ર કરવાથી, આદર્શ દ્રાવણ બનાવે છે. તેથી દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm\,Hg$ હશે.
    View Solution
  • 3
    $27^{\circ}\,C\,200\,mL$ પાણીમાં $2.0\,g$ પ્રોટીન જેનું મોલર દળ $60\,kg\,mol ^{-1}$ છે તે ઓગાળવામાં આવ્યું તો આ દ્રાવણ દ્વારા લાગતું અભિસરણ દબાણ $\dots\dots\dots$

    (ઉપયોગ $R$ $=0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}$ )

    View Solution
  • 4
    દ્રાવકનો મોલલ અવનયન અચળાંક ગણો કે જેનું ઠારબિંદુ $ 16.6\,^oC$  અને તેની ગલન-ઉષ્મા $180.75 \,J/g$  હોય.
    View Solution
  • 5
    $327\,^oC$ તાપમાને અને $C$ સાંદ્રતાએ એક દ્રાવણનું અભિસરણ દબાણ $P$ છે. આ જ દ્રાવણનુ $C/2$ સાંદ્રતાએ અને $427\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $2\, atm$ છે, તો $P$ નુ મૂલ્ય ... થશે.
    View Solution
  • 6
     $20\,^oC$ તાપમાને એક દ્રાવણ $1.5$ મોલ બેન્ઝિન અને $3.5$ મોલ ટોલ્યુઇનનુ બનેલુ છે. જો આ તાપમાને શુદ્ધ બેન્ઝિન અને શુદ્ધ ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $74.7\,torr$ અને $22 .3\, torr$ હોય તો, દ્રાવણનુ કુલ બાષ્પદબાણ અને તેની સાથેના સંતુલનમાં બેન્ઝિનનો મોલ-અંશ અનુક્રમે જણાવો . 
    View Solution
  • 7
    જ્યારે થોડીક માત્રામાં નેપ્થોલિનને બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે ત્યારે બેન્ઝિનના ઠારબિંદુમાં શું થાય છે ?
    View Solution
  • 8
    નીચે આપેલ વિધાનો માટે તેમની શુધ્ધતા મૂલ્યાંકન કરો.

    $A.$ $0.1\,M\,NaCl$ અને $0.1\,M$ યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે.

    $B.$ તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે.

    $C.$ અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે.

    $D.$ $4.09\,M$ મોલારિટી ધરાવતા $32 \% H _2 SO _4$ દ્રાવણની ધનતા આશરે $1.26\,gmL ^{-1}$ છે.

    $E.$ જ્યારે $KI$ દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ $(sol)$ પ્રાપ્ત થાય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    $NaCl,\,CuSO_4$ અને $K_2SO_4$ ના $ 0.1\,M$  જલીય દ્રાવણોના બાષ્પ દબાણમાં ઘટાડો એ...
    View Solution
  • 10
    જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
    View Solution