વિધાન $1: $ ઠારબિંદુ જેટલા તાપમાને દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.

વિધાન $2: $ ઠારબિંદુનો ઘટાડો એ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુનો તફાવત છે.

Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિટિક એસિડના બેન્ઝિનમાં બનાવેલા $0.262\, mol\, kg^{-1}$ દ્રાવણનુ ઠારબિંદુ $277.4\, K$ છે. જો બેન્ઝિન માટે $K_f$ નુ મૂલ્ય $5.0\, K\, m^{-1}$ અને ઠારબિંદુ $278.4\, K$ હોય, તો વોન્ટ હોફ અવયવ ........... થશે.
    View Solution
  • 2
    પાણીમાં $[Pt(NH_3)_4 Cl_4]$ નું $0.01 $ મોલલ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^o  $  સે. છે. પાણી માટે $K_f=$ $1.80$  હોય તો ઉપરના અણુ માટે સાચું સૂત્ર કયું થશે?
    View Solution
  • 3
    $A$  અને $B$  બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80$  મિમિ અને $60$  મિમિ છે જો $ 3$ મોલ $ A $ અને $ 2$ મોલ $B$ ને મિશ્ર કરવમાં આવે, તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ …….. મિમિ થાય.
    View Solution
  • 4
    નીચેનામાંથી કઇ જોડ સમાન ઠારબિંદુ ધરાવે છે ?
    View Solution
  • 5
    બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. $'w'$ ગ્રામ એસિડને $30$ ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં $2\,K$ જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન $80$ હોય તો $w$ કેટલા ............. $\mathrm{g}$ હશે?

    (આપેલ, $K_f = 5\,K\, kg\,mol^{-1},$ બેન્ઝોઇક એસિડનું મોલર દળ $= 122\,g\,mol^{-1}$ )

    View Solution
  • 6
    $10$  ગ્રામ દ્રાવ્ય પદાર્થ {અણુભાર $ = 100 $ ગ્રામ /મોલ} $100 $ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવકનો મોલ ઉન્નયન અચળાંક $K_b$ …….થશે.
    View Solution
  • 7
    જ્યારે સામાન્ય ક્ષાર પાણીમાં ઓગળી જાય છે ત્યારે 
    View Solution
  • 8
    $NaCl$ અને $KCl$ નું સમાન વજન એ દ્રાવણના સમાન કદમાં અલગ દ્રાવ્ય કરવામાં આવે તો બંને દ્રાવણની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 9
    $51.2 $ ગ્રામ બેન્ઝિનમાં  $1.00 $ ગ્રામ વિદ્યુત અવિભાજ્ય (અણુભાર $ 250$  ગ્રામ મોલ$^{-1}$) દ્રાવ્ય કરવામાં આવે છે. જો બેન્ઝિનનો ઠારણબિંદુ અવમંદન અચળાંક $ 5.12\,K $ કિગ્રા મોલ$^{-1}$ હોય તો બેન્ઝિનનું ઠારણબિંદુ ...... $K$ ઘટે છે.
    View Solution
  • 10
    જ્યારે $10\,g$ ગ્લુકોઝ $({P_1}),\,10\,g$ યુરિયા $({P_2})$ અને $10\,g$ સુક્રોઝ $({P_3})$ને $250\,ml$ પાણીમાં ઓગાળવામાં આવ્યા ત્યારે તેના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શું હશે?
    View Solution