વિધાન $A$ : આદિકોષકેન્દ્રી સજીવો બહુકોષી સ્વરૂપમાં વિકાસ-વિભેદન પામતા નથી.

 કારણ $R$ : આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.

 વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $ R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $S -$ વિધાન : સક્રિય વહન દરમ્યાન શક્તિ વપરાય છે.

    $R -$ કારણ : આ વહન દ્રવ્યોની સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.

    View Solution
  • 2
    આ અંગિકા પ્રાણીમાં કોષવિભાજનમાં મદદ કરે છે.
    View Solution
  • 3
    વિધાન $‘X’$ : આધારકણિકાઓ, પક્ષ્મો અને કશાનાં નિર્માણમાં સંકળાય છે.

    વિધાન $‘Y’$ : કોષકેન્દ્રિકાઓ કોષકેન્દ્ર અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે.

    View Solution
  • 4
    કોષકેન્દ્ર $DNA$ ની બનેલી કઈ રચના ધરાવે છે ?
    View Solution
  • 5
    નીચેના પૈકી કઈ અંગિકા અંતઃપટલમયતંત્રનો એક ભાગ છે ?
    View Solution
  • 6
    કઈ અંગિકા ફક્ત વનસ્પતિકોષોમાં જોવા મળે છે?
    View Solution
  • 7
    કણાભસૂત્રમાં જોવા મળતા રિબોઝોમનો પ્રકાર કેવો છે
    View Solution
  • 8
    પ્રસરણથી થતા પાણીનાં વહનને શું કહેવાય છે ?
    View Solution
  • 9
    તે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી છે
    View Solution
  • 10
    નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો :
    View Solution