વિધાન $A:$ આદિકોષકેન્દ્રી સજીવો બહુકોષી સ્વરૂપમાં વિકાસ $-$ વિભેદન પામતા નથી. 
કારણ $R:$ આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે $?$
  • A$ A$ અને $R$ બંને સાચાં છે અને $ R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$A$ ખોટું અને $R$ સાચું છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષનું પાવર હાઉસ $($ઊર્જા ઘર$) ......$ છે
    View Solution
  • 2
    બે નજીકનાં કોષોનો જીવરસ એકબીજા સાથે કઈ રચના દ્વારા જોડાયેલો હોય છે ?
    View Solution
  • 3
    સૂક્ષ્મરચનાઓ કેવી છે.
    View Solution
  • 4
    $S -$ વિધાન : કોષકેન્દ્રિકામાં $DNA$ આવેલ હોય છે.

    $R -$ કારણ : કોષકેન્દ્રિકા પટલવિહિન ગોળાકાર રચના છે.

    View Solution
  • 5
    કોણે જુદા જુદા પ્રકારના કોષોનો અભ્યાસ કર્યો હતો અને નોંધ્યું હતું કે, કોષો તેની ફરતે પાતળું સ્તર ધરાવે છે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ કોષીય અંગિકાઓ કાર્બોદિતમાંથી શક્તિ મેળવી $\text{ATP}$ નું નિર્માણ કરવા માટે જવાબદાર છે $?$
    View Solution
  • 7
    કોષકેન્દ્રપટલમાં કેટલાં સ્તર આવેલ છે $?$
    View Solution
  • 8
    સૌથી નાનો આદિકોષકેન્દ્રીય કોષ .......છે.
    View Solution
  • 9
    શાની અંદર ગોલ્ગીકાય આવેલી હોતી નથી $?$
    View Solution
  • 10
    પુષ્પ, ફળ તથા બીજનાં વિવિધ રંગ કયા રંજકદ્રવ્યને આભારી છે $?$
    View Solution