વિધાન $A$ : આદિકોષકેન્દ્રી સજીવો બહુકોષી સ્વરૂપમાં વિકાસ-વિભેદન પામતા નથી.

 કારણ $R$ : આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.

 વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $ R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    "બધી પેશીઓ અલગ અલગ કોષોની બનેલી છે" તેવું વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું હતું?
    View Solution
  • 2
    કોષવાદનું અંતિમ સ્વરૂપ આપનાર વૈજ્ઞાનિક :
    View Solution
  • 3
    રિબોઝોમમાં મહત્તમ પ્રમાણમાં આવેલો ઘટક .......છે
    View Solution
  • 4
    $S -$ વિધાન : કોષમાં થતી વિવિધ ક્રિયાનું નિયામકી કેન્દ્ર કોષકેન્દ્રિકા છે.

    $R -$ કારણ : રુડોલ્ફ વિર્શોએ કોષ શબ્દ આપ્યો.

    View Solution
  • 5
    ઘટક કે જે ગોલ્ગીકાયમાં સંશ્લેષણ પામે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યું ઉદાહરણ આદિકોષકેન્દ્રી કોષનું નથી ?
    View Solution
  • 7
    પક્ષ્મ તથા કશાના અક્ષસૂત્રની રચનામાં શું આવેલું છે?
    View Solution
  • 8
    મંદવહનની ક્રિયા કયા પ્રકારે થાય ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું પટલયુક્ત નથી?
    View Solution
  • 10
    કણાભસૂત્રનો વ્યાસ કેટલો હોય છે ?
    View Solution