વિધાન $A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓને પચાવી શકે છે.

 કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મનુષ્યમાં કોષકેન્દ્રવિહીન રૂધિરકોષ તરીકે ઓળખાય છે.
    View Solution
  • 2
    $A$ : કણાભસૂત્ર કોષનું શક્તિઘર છે.

    $R$ : કોષીય શ્વસનની ક્રૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની ક્રિયાનું સ્થાન કણાભસૂત્રમાં છે.

    View Solution
  • 3
    કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?
    View Solution
  • 4
    આપેલી આકૃતિનો અભ્યાસ કરી દર્શાવેલા ભાગ $A,B,C$ અને $D$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 5
    નીચેના જોડકા જોડો. 

      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ પ્રસરણ $I$ ઢોળાંશની દિશામાં,પ્રોટીન વડે
    $Q$ સાનુકુલિત વહન $II$ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન
    $R$ સક્રિય વહન $III$ ઢોળાંશની દિશામાં,પ્રોટીન વગર

     

    View Solution
  • 6
    નીચેનામાંથી શું લિપીડ તથા પ્રોટીનયુક્ત પટલ ધરાવતું નથી?
    View Solution
  • 7
    વિધાન $A$ : આદિકોષકેન્દ્રી સજીવો બહુકોષી સ્વરૂપમાં વિકાસ-વિભેદન પામતા નથી.

     કારણ $R$ : આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.

     વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 8
    કોષની ઓળખ એ કોષરસપટલના ઘટકો દ્વારા થાય છે. આ ઘટકો સામાન્ય રીતે .........ના બનેલા છે.
    View Solution
  • 9
    આદિકોષકેન્દ્રી કોષોનું કોષવિભાજન સુકોષકેન્દ્રી કોષોના કોષ વિભાજન કરતાં ........... .
    View Solution
  • 10
    પ્રોકેરિયોટા અને યુકેરીયોટા બંનેમાં સામાન્ય હોય, તેવી અંગિકા
    View Solution