વિધાન $I$ : ઉમદા વાયુના ઉત્કલનબિંદુ ઘણાં ઉંચા હોય છે.

વિધાન $II$ : ઉમદા વાયુઓ એક પરમાણુવીય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.

  • A વિધાન $I$ ખોટું છે અને વિધાન $II$ સાચું છે.
  • Bવિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.
  • Cવિધાન $I$ સાચું છે અને વિધાન $II$ ખોટું છે.
  • Dવિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
Statement \(I\) and \(II\) are FalseNoble gases have low boiling pointsNoble gases are held together by weak dispersion forces.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા અણુ/આયનમાં બધા જ બંધ સરખા નથી?
    View Solution
  • 2
    શૂન્ય દ્વિ ધ્રુવ ચાકમાત્રા ધરાવતો ઝેનોનનો ફ્લોરાઈડ કયો છે?
    View Solution
  • 3
    $NO_3^-$ આયનમાં, $N$ પરમાણુ ઉપર બોન્ડ પેર અને લોન પેર ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી કઇ હશે?
    View Solution
  • 4
    નીચે દર્શાવેલા ક્યો અનુવર્તીં ગુણધર્મ સાચો નથી?
    View Solution
  • 5
    નીચેના પૈકી કયુ વિધાન સાચુ નથી ?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યુ તત્વ ક્યારેય રિડક્શનકર્તા તરીકે વર્તતુ નથી ?
    View Solution
  • 7
    સલ્ફર કરતા અડધી પરમાણ્વીયકતા ધરાવતુ અધાતુ તત્વ નીચેનામાંથી ક્યું છે ?
    View Solution
  • 8
    કોઇ એક બાષ્પને વાતાવરણના દબાણે $25\,^oC$ તાપમાનથી કમશઃ ગરમ કરવામાં આવે ત્યારે શરૂઆતમાં તેનો રંગ ધેરો બને છે અને $160\,^oC$ તાપમાનથી ઊંચા તાપમાને ગરમ કરતા તેનો રંગ આછો બને છે. $600\,^oC$ તાપમાને બાષ્પ લગભગ રંગવિહિન બને છે. પરંતુ આ તાપમાને તેનું બાષ્પ વધારતા રંગ ઘેરો બને છે. તો આ બાષ્પ શાની હશે ?
    View Solution
  • 9
    નીચેના પૈકી કયુ સંયોજન $P-P$ બંધ ધરાવે છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કોણ સૌથી ઓછો સહસંયોજક $P-H$ બંધ ધરાવે છે?
    View Solution