વિધાન : માણસના શરીરમાથી નિકળતો પરસેવો શરીરને ઠંડુ પાડવામાં મદદ કરે છે
કારણ : ચામડી પર પાણીનું પાતળું પડ ઉત્સર્જિતા વધારે છે
AIIMS 2006, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન જાડાઇ ધરાવતા બે બ્લોકની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1:4$ છે. બંને બ્લોક સંપર્કમાં રાખવામાં આવે છે. પ્રથમ બ્લોકના મુકત છેડાનું તાપમાન $ 0^o C $ અને બીજા બ્લોકના મુકત છેડાનું તાપમાન $ {100^o}C $ છે. તો સંપર્ક સપાટીનું તાપમાન....... $^oC$
તાર ની ઉષ્મા વાહકતા $1.7 W m^{-1} K^{-1}$ છે અને સિમેન્ટની $2.9 W m^{-1} K^{-1}$ છે. સિમેન્ટની ઈન્સ્યુલેશનની જાડાઈ ..... $cm$ છે. અહિ તાર ની જાડાઈ $20 cm$ છે.
સમાન લંબાઇ અને સમાન વ્યાસ ધરાવતા બે સળિયા $P$ અને $Q$ ની ઉષ્માવાહકતાનો ગુણોત્તર $2:3$ છે.બંનેને જોડવામાં આવે છે. $P$ ના છેડાને $100^°C$ અને $Q$ ના છેડાને $0^°C$ રાખવામાં આવે છે,તો સંપર્ક સપાટીનું તાપમાન...... $^oC$
$a $ બાજુનો કોપર સમઘનને ગરમ કર્યા બાદ શૂન્યવકાશિત માં ઠંડો પડવા દેવામાં આવે છે. તે $\theta_1$ થી $\theta_2$ તાપમાને ઠંડો પડવા $ t$ સમય લે છે. હવે $ 2a $ બાજુના બીજા કોપરના સમઘનને સમાન સમય માં ઠંડો પડવા દેવામાં આવે છે. હવે $\theta_1$ થી $\theta_2 $એ ઠંડો પડવા કેટલો સમય લાગશે?