વિનના સ્થાનાંતરનો નિયમ કોના વચ્ચેનો સંબંધ વ્યક્ત કરે છે?
AIPMT 2002, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન : શિયાળામાં ઉનના કપડાં શરીરને ગરમ રાખે.

    કારણ : હવા ઉષ્માનો સારો વાહક નથી.

    View Solution
  • 2
    ગરમ પાણીનું તાપમાન $60\,^oC$ થી $50\,^oC$ થતાં $10\,minutes$  અને પછી $42\,^oC$ થતાં બીજી $10\,minutes$ લાગે તો વાતાવરણનું તાપમાન......... $^oC$ હશે?
    View Solution
  • 3
    $T = 10^3\, K$ તાપમાને રહેલ એક ઊષ્મા સ્ત્રોતને બીજા $T = 10^2\, K$ તાપમાને રહેલા ઊષ્મા સંગ્રાહક સાથે $1\,m$ જાડા કોપરના ચોસલા વડે જોડવામાં આવે છે. કોપરની ઊષ્પીય વાહક્તા $0.1\, W K^{-1}m^{-1}$ હોય તો સ્થિત સ્થિતિમાં તેમાંથી પસાર થતું ઊર્જા ફલ્કસ ........ $Wm^{-2}$ હશે.
    View Solution
  • 4
    જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે $K _{1}$ અને $K _{2}$ એ ઉષ્મીય વાહકતા, $L _{1}$ અને $L _{2}$ લંબાઈ અને $A _{1}$ અને $A _{2}$ એ આડછેદનું ક્ષેત્રફળ એવા છે કે જેથી $\frac{K_{2}}{K_{1}}=9$, $\frac{A_{1}}{A_{2}}=2, \frac{L_{1}}{L_{2}}=2$ હોય તો, આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, જો સ્ટીલ કોપર જંકશન સ્થિતિ સ્થિતમાં હોય તો, $T$ નું મૂલ્ય ...........$^{\circ} C$ થશે.
    View Solution
  • 5
    આકૃતિમાં $r_1$ અને $r_2$ ત્રિજયાની બે ગોલીય કવચના તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે.આ બે ગોલીય કવચ વચ્ચેના વિસ્તારમાં રહેલા દ્રવ્યમાંથી ત્રિજયાવર્તી દિશામા ઉષ્માવહનનો દર ___________ ના સમપ્રમાણમાં હશે.
    View Solution
  • 6
    સૂર્ય અને ચંદ્ર દ્ધારા ઉત્સર્જાતા વિકિરણમાં મહત્તમ તીવ્રતાવાળા વિકિરણને અનુરૂપ તરંગલંબાઈ $0.5 × 10^{-6}$ અને $10^{-4}$ હોય, તો તેમનાં તાપમાનનો ગુણોત્તર .........
    View Solution
  • 7
    જો તળાવના તળીયાનું તાપમાન $0^{\circ} C$ હોય અને વાતાવરણીય તાપમાન $-20^{\circ} C$ છે. જો $1 \,cm$ જેટલો બરફ તળાવની સપાટી પર $24 \,h$ કલાકમાં જામતો હોય તો બીજો $1 \,cm$ બરફ જામવા માટે લાગતો સમય ......... $h$
    View Solution
  • 8
    કાળો પદાર્થ $5760\; K$ તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા $250\,nm$ તરંગલંબાઇ પર $U _{1}$, $500\,nm$ તરંગલંબાઇ પર $U _{2}$ અને $1000\,nm$ તરંગલંબાઇ પર $U _{3}$ છે. વીન અચળાંક $b= 2.88 \times 10^6 \;nm-K $ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?
    View Solution
  • 9
    આકૃતિ $2$ માં ઉષ્માનું વહન $12 sec$ માં થાય, તેટલી જ ઉષ્માનું વહન આકૃતિ $1$ માં થતાં ...... $\sec$ સમય લાગે ?
    View Solution
  • 10
    કાળો પદાર્થ $2880\;K$ તાપમાને છે.આ પદાર્થ તરંગલંબાઈ $499\;nm$ થી $500\;nm$ ની વચ્ચે ${U_1}$ ઉર્જાનું ઉત્સર્જન $999\;nm$ થી $1000\;nm$ ની વચ્ચે ${U_2}$ ઉર્જાનું ઉત્સર્જન અને $1499\;nm$ થી $1500\;nm$ ની વચ્ચે ${U_3}$ ઉર્જાનું ઉત્સર્જન કરે તો.....     (વીનનો અચળાંક $b = 2.88 \times {10^6}\;nm\,K$).
    View Solution