વિધાન: સાર્થક અંકો ની સંખ્યા માપનયંત્ર ની લઘુત્તમ માપ શક્તિ પર આધારિત છે.

કારણ: સાર્થક અંકો એ જે તે માપનયંત્ર ની ચોકસાઇ દર્શાવે છે.

AIIMS 2016, Easy
Download our app for free and get startedPlay store
b
નોંધપાત્ર અંકો માપનની ચોકસાઇ દર્શાવે છે અને માપનની ચોકસાઇ એ માપનયંત્રની લઘુત્તમ માપ શક્તિ પર આધાર રાખે છે. 
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વર્નિયર કેલીપર્સના મુખ્ય સ્કેલનો વિભાગ $m$ એકમોને બરાબર છે. જો મુખ્ય સ્કેલનો $n$મો વિભાગ વર્નિયર સ્કેલ પરના $(n+1)$ માં કાપા સાથે બંધ બેસે, તો વર્નિયર કેલીપર્સની લઘુત્તમ શક્તિ .......... થશે. 
    View Solution
  • 2
    એક ડીશની ત્રિજ્યા  $1.2 cm$  છે, તેનું ક્ષેત્રફળ સાર્થક આંકના ખ્યાલ અનુસાર ......... $cm^2$ હશે .
    View Solution
  • 3
    નીચેના માથી સરખા પરિમાણ વાળુ જોડકુ પસંદ કરો.
    View Solution
  • 4
    એક સમઘનની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈના માપન પરથી માપવામાં આવે છે. જો દળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2 \%$ હોય, તો સમઘનની ઘનતાની ગણતરીમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?
    View Solution
  • 5
    જો ગણતરી કરેલ મૂલ્ય. $2.7465 \,g$ માં માત્ર ત્રણ સાર્થક અંકો છે, તો તેમાંના બીન સાર્થક અંકો ક્યા છે?
    View Solution
  • 6
    અવરોધ  $R_1 = 300 \pm 3\Omega $ અને અવરોધ  $R_2 = 500 \pm 4\Omega$  ને શ્રેણીમાં જોડવામાં આવે, તો આ જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થાય ?
    View Solution
  • 7
    જો કોઈ વ્યક્તિનું સરેરાશ જીવન $100$ સેંકંડ જેટલું લેવામાં આવે તો, આ માપ પર બ્રહ્માંડની ઉંમર ......... $s$ ક્રમની છે?
    View Solution
  • 8
    નીચે પૈકી કયા બે ના પરિમાણ સરખા થાય?
    View Solution
  • 9
    જો $50$ અવલોકનો દરમિયાન યાર્દચ્છિક ત્રુટી $\alpha$ છે, તો $150$ અવલોકનો દરમિયાન કેટલી યાદ્દચ્છિક ત્રુટી હશે ?
    View Solution
  • 10
    કોઇ પદ્ધતિ માં પ્રકાશનો વેગ $(c)$, ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ અને પ્લાન્ક અચળાંક $(h)$ ને મૂળભૂત એકમો તરીકે લીધેલા છે. તો આ નવી પદ્ધતિ મુજબ જડત્વની ચાકમાત્રાનું પરિમાણિક સૂત્ર શુ થાય?
    View Solution