વિધાન: સાર્થક અંકો ની સંખ્યા માપનયંત્ર ની લઘુત્તમ માપ શક્તિ પર આધારિત છે.
કારણ: સાર્થક અંકો એ જે તે માપનયંત્ર ની ચોકસાઇ દર્શાવે છે.
AIIMS 2016, Easy
Download our app for free and get started
b નોંધપાત્ર અંકો માપનની ચોકસાઇ દર્શાવે છે અને માપનની ચોકસાઇ એ માપનયંત્રની લઘુત્તમ માપ શક્તિ પર આધાર રાખે છે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વર્નિયર કેલીપર્સના મુખ્ય સ્કેલનો વિભાગ $m$ એકમોને બરાબર છે. જો મુખ્ય સ્કેલનો $n$મો વિભાગ વર્નિયર સ્કેલ પરના $(n+1)$ માં કાપા સાથે બંધ બેસે, તો વર્નિયર કેલીપર્સની લઘુત્તમ શક્તિ .......... થશે.
એક સમઘનની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈના માપન પરથી માપવામાં આવે છે. જો દળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2 \%$ હોય, તો સમઘનની ઘનતાની ગણતરીમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?
કોઇ પદ્ધતિ માં પ્રકાશનો વેગ $(c)$, ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ અને પ્લાન્ક અચળાંક $(h)$ ને મૂળભૂત એકમો તરીકે લીધેલા છે. તો આ નવી પદ્ધતિ મુજબ જડત્વની ચાકમાત્રાનું પરિમાણિક સૂત્ર શુ થાય?