વિધુતવિભાજ્ય $X_3Y_2$ ના $0.25\, m$ દ્રાવણનુ $50 \%$ આયનીકરણ થાય તો વોન્ટ હોફ અવયવ ...... થશે.
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય, તો નીચેના પૈકી કોના માટે ebullioscopic constant $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે ?
    View Solution
  • 2
    ઠારબિંદુમાં $0.186\,^oC$ નો ઘટાડો કરવા $500\, cc$ પાણીમાં દ્રાવ્ય કરવા પડતા યુરિયાનું દળ ........ $\mathrm{g}$ થશે. $(K = 1.86\,^oC/m)$
    View Solution
  • 3
    જો પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે તો...
    View Solution
  • 4
    ઓસ્મોસીસના પરિણામે, દ્રાવણની સાંદ્રતાનું કદ એ...
    View Solution
  • 5
    જો પ્રવાહી નેપ્થેલિન $(C_{10}H_8)$ માં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય તો દ્રાવણની મોલાલિટી .............. $\mathrm{m}$ થશે.
    View Solution
  • 6
    એસિટોનનું ઇથેનોલમાં દ્રાવણ ......
    View Solution
  • 7
    $90\,^oC $ એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 $ ટોર છે. $58.5$  બેન્ઝિનમાં $5\,g$ દ્રાવ્ય લેવામાં આવે છે. જેનું બાષ્પ $ 990 $ ટોર છે. દ્રાવ્યનું આણ્વીય વજન કેટલું થશે?
    View Solution
  • 8
    પાણીમાં $5\%$ કેન સુગરનાં દ્રાવણ (વજનથી)નું ઠારણબિંદુ $271\,K$  અને શુદ્ધ પાણીનું ઠારણબિંદુ $273.15\,K$  ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી)નું ઠારણબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 9
    જ્યારે $0.5143 $ ગ્રામ એન્થ્રેસીનને $35 $ ગ્રામ $CHCl_3$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323$  વધે છે. એન્થ્રેસીન અણુભારની ગણતરી કરો. $CHCl_3$ ના $K_b= 3.9\,K$ મોલ$^{-1}\,kg.$
    View Solution
  • 10
    $2.5 \times 10^{-3} kg$ દ્રાવ્યને (solute) $75 \times 10^{-3} kg$ પાણીમાં ઓગાળીને કરીને બનાવેલું એક દ્રાવણ $373.535\, K$ ઉકળે છે. તો દ્રાવ્યનો મોલર દળ...........$g\, mol ^{-1}$ થશે. [નજીકના પૂર્ણાંક] (આપેલું છે $:\,K _{ b }\left( H _{2} O \right)=0.52\, K\, kg\, mol { }^{-1}$ અને પાણીનું ઉત્કલન બિંદુ = $373.15 \,K$ )
    View Solution