વિદ્યુત પ્રવાહધારીત ગૂચાળાને ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તેનું ભ્રમણ એવી રીતે થાય કે જેથી તેનું સમતલ ............
AIPMT 1988,AIIMS 2017, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે આંટા ધરાવતા વર્તુળાકાર ગાળામાં વહેતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ $B _1$ જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થાય છે. આ ગુંચળાને ખોલી તેને ફરી $5$ આંટા ધરાવતા વર્તુળાકાર ગાળા (ગૂંચળા)માં વીટાળવામાં આવે છે અને તેના કેન્દ્ર આગળ સમાન પ્રવાહ માટે $B _2$ જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરે છે. $\frac{B_2}{B_1}$ ગુણોત્તર $........$ થશે.
$100$ વોલ્ટ વોલ્ટમીટર જેનો અવરોધ $20\ k\Omega$ છે. તેને ખૂબ ઉંચા અવરોધ $R$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે જ્યારે તેને $110$ વોલ્ટની લાઈન સાથે જોડેલ હોય ત્યારે તે $5$ વોલ્ટ નોંધે છે. તો $R$ નું મુલ્ય કેટલું છે ?
સાયક્લોટ્રોન દ્વારા આપવામાં આવતો મહત્તમ પ્રવેગિત વિદ્યુતસ્થિતિમાન $12\, {kV}$ હોય, તો સાયક્લોટ્રોનમાં પ્રોટોનને પ્રકાશની ઝડપ કરતાં છઠા ભાગની ઝડપ કરવા તેના પરિભ્રમણની સંખ્યા કેટલી હશે?
$0.12\; m $ લંબાઇ અને $0.1\; m$ પહોળાઇની તથા $50$ આંટાવાળી લંબચોરસ કોઇલને $0.2\;Wb/m^2$ ના સમાન નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ઊર્ધ્વ દિશામાં લટકાવેલી છે. કોઇલમાંથી $ 2\,A$ નો પ્રવાહ વહે છે. જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $30^o $ નો ખૂણો બનાવે, તો કોઇલને સ્થાયી સમતોલનમાં રાખવા માટે કેટલા ટોર્કની ($N-m$ માં) જરૂર પડે?
ચાર આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળામાં વહેંતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ ઉત્પન્ન ચુંબકીય પ્રેરણ $32\,T$ છે. આ ગુંચળાના આંટા ખોલી નાંખવામાં આવે છે અને તેને એક આંટી ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં ફરી વીટાળવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્ર આગળ યુંબકીય પ્રેરણ $..........\,T$ થશે.