વર્તૂળાકાર ટેબલના કેન્દ્ર પર બરફનો બ્લોક મૂકેલો છે. ટેબલના કેન્દ્રમાંથી પસાર ધનની અક્ષની ટેબલ $\omega$ કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો બરફ બાષ્પીભવન પામ્યા વિના ઓગળી જાય તો તંત્રની ભ્રમણની ઝડપ કેટલી થશે ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પૃથ્વીનું દળ અચળ રાખી ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દિવસનો સમયગાળો ........ $hr$ થશે.
    View Solution
  • 2
    $l$ બાજુની લંબાઈ ધરાવતી ચોરસ પ્લેટના એક ખૂણામાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $ m$ દળની નિયમિત મીટરપટ્ટીનો છેડે બે શિરોલંબ દોરી વડે લટકાવેલી છે. $m$ દળનો પદાર્થ $80$ ના કાપાં પર મૂકેલો છે. તો દોરીમાં ઉદભવતા તણાવબળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 4
    ઘન ગોળો,ઘન નળાકાર,તકતી અને રીંગ ઢાળ પર મૂકતાં તળિયે એકસાથે કોણ આવશે?
    View Solution
  • 5
    એક તક્તી $\vec{\omega}$ કોણીય ઝડપથી ભ્રમણ કરી રહી છે. બ્રમણાક્ષની સાપેક્ષે સ્થાન સદિશ $\vec{r}$ ધરાવતાં બિંદુ પર $\vec{F}$ બળ લગાડવામાં આવે છે. તો આ બળ વડે ઉદભવતાં ટોર્કની સાથે જોડાયેલો પાવર શું થશે ?
    View Solution
  • 6
    એક પૈડું સરક્યાં વગર ગબડે છે. તેની અક્ષનો વેગ $v$ છે. તો પરિઘ પર રહેલ બિંદુ $P$ જે $\theta $ ખૂણે છે તે બિંદુ $P$ નો જમીનની સાપેક્ષે તત્કાલિન વેગ કેટલો હશે?
    View Solution
  • 7
    $M$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતો એક નિયમિત ઘન ગોળો રફ સમક્ષિતિજ સપાટી પર આંશિક ભ્રમણ કરે અને આંશિક સરકે છે.  ગોળાની આ ગતિ દરમિયાન ...... 
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ નિયમિત $L$ લંબાઈના થાંભલાના છેડે $M$ દળની સ્ટ્રીટ લાઇટ અલગ અલગ સ્થિતિમાં લટકાવેલી છે. તો 
    View Solution
  • 9
    તંત્રને $x$  અક્ષને અનુલક્ષીને $2\, rad/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરાવતાં તંત્રની કુલ ગતિઊર્જા ...... $J$ થાય.
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળા ચક્રની ત્રિજ્યા $R$ અને જડત્વની ચાકમાત્રા $I$ છે જે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને મુક્ત રીતે ફરી શકે છે.તેના પર બે દળ $\mathrm{m}_{1}$ અને $\mathrm{m}_{2}\left(\mathrm{m}_{1}>\mathrm{m}_{2}\right)$ ને દળરહિત દોરી દ્વારા લટકવેળા છે.જ્યારે તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે $\mathrm{m}_{1}$ દળ નીચે તરફ $h$ અંતર સુધી ગતિ કરે ત્યારે ચક્રની કોણીય ઝડપ કેટલી થશે?
    View Solution