વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\,cm$ છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર $40\,cm$ છે. લેન્સનો પાવર $\left(\frac{ N }{100}\right) D$ હોય તો $N$ ........
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઇ એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે, અને પ્રિઝમકોણ $30^o $ છે.આ પ્રિઝમની બે માંથી એક વક્રીભુત સપાટીને ચાંદીનો ઢોળ ચઢાવીને અરીસો બનાવવામાં આવે છે.એક રંગીય પ્રકાશપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય (રૂપેરી સપાટી પરથી પરાવર્તિત થઇને ) તે જ પથ પર પાછો ફરે, જો તેનો પ્રિઝમ પરનો આપાતકોણ .... હોય.
    View Solution
  • 2
    સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ એ તેની વક્રતા ત્રિજ્યા જેટલી છે. તેના પદાર્થનો વક્રીભવનાંક શોધો.
    View Solution
  • 3
    $2R\, cm$ વ્યાસ ધરાવતી નળાકાર પાણીની ટાકીમાંથી પાણી સમાન દરથી બહાર નીકળે ત્યારે આભાસી ઊંડાઈ $x \,cm/minute$ ના દરથી ઘટે છે. તો એક મિનિટ માં બહાર નીકળતા પાણીની માત્રા .......... $c.c.$

    ($n_1=$ હવાનો વક્રીભવનાંક)

    ($n_2=$ પાણીનો વક્રીભવનાંક)

    View Solution
  • 4
    $A.$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, પ્રસરણની દિશા પર આધારિત છે.

    $B.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ, પ્રકાશની તરંગલંબાઈથી સ્વતંત્ર છે.

    $C.$ પ્રકાશની ઝડપ ઉદગમની ગતિથી સ્વતંત્ર છે.

    $D.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ તીવ્રતાથી સ્વતંત્ર છે.

    નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    માધ્યમ $x$ માંથી માધ્યમ $y$ માં જાય ત્યારે તેનો ક્રાંતિકોણ $\theta$ છે. માધ્યમ $x$ માં પ્રકાશની ઝડપ $v$ છે. તો માધ્યમ $y$ માં ઝડપ શું થશે?
    View Solution
  • 6
    પાતળા લેન્સ માટે મોટવણી $m$ વિરુદ્ધ પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ આપેલ છે.તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?
    View Solution
  • 7
    આકૃતિમાં બે અરીસા એકબીજાને સમાંતર અને તેમની વચ્ચે એક પદાર્થ $O$ મૂકેલો છે. તો પ્રથમ ત્રણ પ્રતિબિંબનું $M_2$ અરીસાથી અંતર .....થશે. ($cm$ માં)
    View Solution
  • 8
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબને એકબાજુ પર ચાંદી લગાવેલ છે.તો આપાતકિરણ અને નિર્ગમનકિરણ વચ્ચેનો ખૂણો કેટલા......$^o$ થાય?
    View Solution
  • 9
    હીરો ચળકતો દેળાય છે.કારણ કે...
    View Solution
  • 10
    વક્ર અરીસાના કિસ્સામાં જો પદાર્થ $(u)$ અને પ્રતિબિંબ $(v)$ નું અંદર ધ્રુવ પરથી માપવામાં આવે છે અને $(1/u)$ અને $(1/v)$ નો આલેખ દોરતાં તે ......મળશે.
    View Solution