પાતળા લેન્સ માટે મોટવણી $m$ વિરુદ્ધ પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ આપેલ છે.તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?
  • A$\frac {b^2}{ac}$
  • B$\frac {a}{c}$
  • C$\frac {b^2c}{a}$
  • D$\frac {b}{c}$
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
d
\(f\,=\,\frac {b}{c}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ફિલન્ટનાં અને બીજા ક્રાઉન કાચનાં બે પ્રિઝમોનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફિલન્ટ કાચના પ્રિઝમનો કોણ $15^o$ છે. ક્રાઉન કાચ પ્રિઝમના કોણ અને લાલ અને જાંબલી ના કોણીય નિયોજન ..... હશે. અવિચલન માટે (ક્રાઉન કાચ માટે $\mu 1.52$, ક્રાઉન કાચ માટે $\mu$ $1.65$, ક્રાઉન કાચ માટે $\omega 0.20,$ ફિલન્ટ કાચ માટે $ 0.03$).
    View Solution
  • 2
    સંયુકત માઇક્રોસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની મોટવણી $m_1$ અને $m_2$ છે.તો સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 3
    માધ્યમમાં પ્રકાશ તરંગની આવૃત્તિ $ 2 \times {10^{14}}\;Hz$ અને તરંગલંબાઇ $5000\, \mathring A$ છે. માઘ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 4
    $A=30^{\circ}$ ખુણાના સમદ્વિબાજુ પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. બીજી સપાટી પર $60^{\circ}$ આપાત કોણે પડતો પ્રકાશ ચાંદીનો ઢોળ ચડાવેલ સપાટી પરથી પરાવર્તન બાદ તેજ માર્ગ પાછું કરે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
    View Solution
  • 5
    બર્હીગોળ લેન્સની વક્રતાની ત્રિજ્યાનું મૂલ્ય $20\,cm$ છે. તેની સામે $2\,cm$ ની ઉંચાઈએ લેન્સથી $30\,cm$ વસ્તુ મુકતા મળતા પ્રતિબિંબને નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે દર્શાવે?
    View Solution
  • 6
    ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક $n_{12}$ અને તેનો ક્રાંતિકકોણ $\theta_C$ છે. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તે સપાટી પાસે $A$ ખૂણે આપત થાય છે, જેમાંથી થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બીજો ભાગ વક્રીભવન પામે છે. પરાવર્તિતકિરણ અને વક્રીભૂતકિરણ વચ્ચેનો ખૂણો $90^o$ હોય તો આપતકોણ $A$ કેટલો હશે?
    View Solution
  • 7
    $20\, cm $ કેન્દ્રલંબાઈના લેન્સનો વિભેદન પાવર $0.08$ છે. તો તેનું વર્ણ વિપથન........$cm$ શું હશે?
    View Solution
  • 8
    એક ફિલન્ટનાં અને બીજા ક્રાઉન કાચનાં બે પ્રિઝમોનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફિલન્ટ કાચના પ્રિઝમનો કોણ $15^o$ છે. લાલ અને જાંબલી રંગ માટે ચોખ્ખું  કોણીય નિયોજન ..... હશે. અહીં વિચલન માટે (ક્રાઉન કાચ માટે $\mu = 1.52$, ક્રાઉન કાચ માટે $\mu =1.65,$ ક્રાઉન કાચ માટે $\omega =0.20$, ફિલન્ટ કાચ માટે $\omega =0.03$).
    View Solution
  • 9
    તેજસ્વી પ્રકાશ ઉદગમથી $10\ cm$ દુર રાખેલ બહિર્ગોળ લેન્સ તેનાથી $10\ cm$ દુર રાખેલ પડદા પર તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ બનાવે છે. $1.5\ cm$ જાડાઇવાળા એક કાચના ચોસલા (જેનો વક્રીભવનાંક $1.5$ છે)ને પ્રકાશ ઉદગમની ઊપર મુકવવામાં આવે છે. ફરી તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ મેળવવા માટે પડદાને $d$ અંતરે ખસેડવામાં આવે છે. તો $d$ કેટલો હશે?
    View Solution
  • 10
    $1.54$ વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલ $6^{\circ}$ કોણ ધરાવતા પાતળા પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંકવાળા કાચમાંથી બનાવેલ બીજા પ્રિઝમ $P_2$ સાથે જોડવામાં આવે છે કે જેથી સરેરાશ વિચલન સિવાય વિભાજન થાય. કોણ $P_2$ નો કોણ $.............{}^{\circ}$ હશે.
    View Solution