$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબને એકબાજુ પર ચાંદી લગાવેલ છે.તો આપાતકિરણ અને નિર્ગમનકિરણ વચ્ચેનો ખૂણો કેટલા......$^o$ થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મેઘધનુષ્યના સંદર્ભમાં ખોટો જવાબ પસંદ કરો
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા અક્ષરો પૃષ્ઠ પાર્શ્વીય વ્યુતક્રમણ નથી?
    View Solution
  • 3
    આકૃતિ$-A$ માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $28\, cm$ મળે છે. જો તે જ લેન્સની આકૃતિ$-B$ માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $10\, cm$ મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 4
    $d$ બાજુ અને $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને $\mu_1(\mu_1 < \mu_2)$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $AB$ બાજુ પરથી એક પ્રકાશનું કિરણ $\theta $ ખૂણે આપત કરવામાં આવે છે જે $BC$ બાજુ પર $E$ બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે $\theta $ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 5
    ઓબ્જેક્ટિવ લેન્સ અને આઇપીસની કેન્દ્રલંબાઈ $10$ સેમી અને $10$ મિમી છે.ટ્યુબની લંબાઈ $11$ સેમી છે, તો ટેલિસ્કોપનું કોણીય મોટવણી ....
    View Solution
  • 6
    પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $40^o $ અને પ્રિઝમકોણ $60^o $ હોય,તો આપાતકોણ કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 7
    અહીં દર્શાવેલ આકૃતિમાં લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી છે? (બધા જ સ્તરો પાતળા ધારો)
    View Solution
  • 8
    ટેલિસ્કોપનો મેગ્નિફિકેશન પાવર $9$ અને લેન્સ વચ્ચેનું અંતર $20\, cm$ છે તો ઘટક લેન્સની કેન્દ્રલંબાઈ શું થશે?
    View Solution
  • 9
    માછલી ઘરમાં પાણીની સપાટીથી $30\,cm$ ઊંડાઈએ રહેલી માછલી પાણીની સપાટી થી $50\,cm$ ઊંચાઈએ રહેલા બલ્બને જોઈ શકે છે. આ માછલી બલ્બનું પ્રતિબિંબ પણ જોઈ શકે છે. પાણીની કુલ ઊંડાઈ $60\,cm$ છે. માછલી ને દેખાતા બન્ને પ્રતિબિંબ વચ્ચેનું અંતર.
    View Solution
  • 10
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો અરીસા સામે મૂકેલ છે. આપાત કરેલું કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામે ત્યારે કુલ .......$^o$ વિચલન કરે?
    View Solution