$X$ અને $Z $ અક્ષ તકતીના સમતલમાં પરસ્પર લંબ છે અને $Y$ અક્ષ તકતીના સમતલને લંબ છે. જો પદાર્થની $X$ અને $Y$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા અનુક્રમે $ 30\ kg m^2 $ અને $40\ kg m^2$ ત્યારે $Z$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ....... $kgm^2$ થશે .
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m $ દળ ધરાવતા પદાર્થને વજનરહિત દોરી વડે $m$ દળ અને $R$ ત્રિજયા ધરાવતા સમાંગી પોલા નળાકાર પર લટકાવવામાં આવે છે.જો દોરી નળાકાર પર સરકે નહિ તો તે સ્થિતિમાં આપેલ પદાર્થ કેટલા ગુરુત્વપ્રવેગથી નીચે પડશે?
$2\ m$ ત્રિજ્યાની વર્તૂળાકાર તકતી $ 240 $ ભ્રમણ/મિનિટ થી ભ્રમણ કરે છે તકતીને ટોર્ક આપતા તે $\pi\ radian/s^2$ ના દરથી ધીમી પડે છે તો કેટલા સમયમાં તે અટકશે. સ્થિર થતા પહેલા તકતી કેટલા ભ્રમણ પૂર્ણ કરશે?
નીચે દર્શાવેલ આકૃતિ મુજબ બળદગાડાનું પૈડુ એક લેવલ (સમથલ) રસ્તા ઉપર ગબડે છે. દર્શાવેલ દિશામાં જો તેની રેખીય ઝડપ $v$ હોય તો નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે? $(P$ અને $Q$ ક્રમશઃ પૈડાનું સૌથી ઉંચુ અને નીચુ બિંદુ દર્શાવે છે.)
એક પૈડાને $1000\ N-m$ નું ટોર્ક આપતા તે તેના કેન્દ્રમાંથી પસાર થતા અક્ષની આસપાસ $200\ kg-m^2$ જડત્વની ચાકમાત્રા સાથે ફરે છે. તો $3 $ સેકન્ડ પછી પૈડાનો કોણીય વેગ $=$ ......... $\ rad/s$
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઘનગોલક સપાટી પર રેખીય વેગ $v\,ms^{-1}$ થી ગબડે છે. જો તેને ઢાળ પર સરક્યાં વિના ચડાવવું હોય તો તેના માટે ન્યુનત્તમ વેગ કેટલો હોવો જોઈએ?
એક નિયમિત સળિયો $AB$ ની લંબાઇ $l$ અને દળ $m$ છે, તે બિંદુ $A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુકત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ml^2/3 $ હોય, તો સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો થશે?