$X$ - ભારતમાં પૃથ્વી પરનાં જમીન વિસ્તારનો $4.2\%$ ભાગ જ છે.

$Y$- વિશ્વમાં વનસ્પતિ અને પ્રાણીઓનું વિતરણ એકસમાન રીતે થયેલું નથી પણ અસમાન વિતરણ દર્શાવે છે.

$Z$- જાતિ વિસ્તાર સંબંધો એલેક્ઝાન્ડર વોન હમબોલ્ટે સૂચવ્યા.

$X -Y -Z$

  • A
    ખોટું -ખોટું - સાચું
  • B
    સાચું -સાચું - સાચું
  • C
    સાચું - ખોટું - સાચું
  • D
    ખોટું - સાચું - સાચું
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મનુષ્યો દ્વારા થતા અતિશોષણને કારણે કઈ જાતિ લુપ્ત થઈ ગઈ છે?
    View Solution
  • 2
    વૈશ્વિક સ્તરે જે જૈવ વિવિધતા છે, તેમાં ભારતમાં કેટલા ટકા છે?
    View Solution
  • 3
    નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કઈ વાઘની ઉપજાતી નથી?
    View Solution
  • 5
    વૈશ્વિક જૈવવિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે?
    View Solution
  • 6
    ડોડો એ ક્યા લુપ્ત થયેલ પ્રાણી છે?
    View Solution
  • 7
    જીવશાસ્ત્રીઓ કયા સજીવોની જાતિઓની સંખ્યા વિશે ચોક્કસ અંદાજ લગાવી શકતા નથી?
    View Solution
  • 8
    .......... જેવા ઉષ્ણકટિબંધિય વનવિસ્તારમાં વાહકપેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુ.એસ.એ ના મધ્ય-પશ્વિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વનવિસ્તારો કરતા $10$ ગણી છે.
    View Solution
  • 9
    ઉષ્ષકટિબંધીય વિસ્તાર ઊસ્ચસ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે, કારણ કે

    $A$. ઉષ્ષકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગરના રહ્યા છે તેથી જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો સમય મળ્યો.

    $B$. ઉષ્ષકટિબંધીય ૫ર્યાવરણ વધુ મૌસમીય (ઋતુકીય) છે.

    $C$. ઉષ્ષકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઊર્જા પ્રાપ્ય છે.

    $D$. સ્થિર પર્યાવરણ અનોખા વિશીષ્ટિકરણ (નીશ સ્પેશિયલાઇજેશન)ને પ્રોત્સાહિત કરે છે.

    $E$.ઉષ્ષણ કટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે.

    નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    ધી એવિલ કવાર્ટેટ (The Evil Quartet) ઉપશીર્ષક વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
    View Solution