Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે પ્રકાશ બીમમાં બે તરંગલંબાઈઓ $6500\, Å $ અને $ 5200 \,Å $ નો સમાવેશ થાય છે. સ્લીટો વચ્ચેનું અંતર $2\, mm $ છે અને સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $120 \,cm$ છે. બંન્ને તરંગલંબાઈના સુસંગત થવાના કારણે મળતી પ્રકાશિત શલાકાઓનું કેન્દ્રિત મહત્તમ શલાકાથી ઓછામાં ઓછું અંતર શું છે?
વિધાન $-I:$ કેલ્સાઈટ સ્ફટિક વડે સ્વચ્છ આકાશનું અવલોકન કરતાં જાણવા મળે છે કે, સ્ફટિકને ગોળ ગોળ ઘૂમાવતાં પસાર થતા પ્રકાશની તીવ્રતા બદલાય છે.
વિધાન $-II:$ વાતાવરણના કણો દ્વારા સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી આકાશમાંથી આવતો પ્રકાશ ધ્રુવીભૂત થયેલો હોય છે. વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે.
યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં $5$ મી અપ્રકાશિત શલાકા, માધ્યમની $ 8 $ મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?
$A$ પહોળાઈ ધરાવતી સ્લિટ, એકરંગીય પ્રકાશ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જેની તરંગલંબાઈ $650$ નેનોમીટર $ (nm)$ છે. જ્યારે પ્રથમ અધિકતમ એ $30$ વિવર્તનકોણે રચાય ત્યારે સ્લિટની પહોળાઇ .....હશે.
એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ ${\theta _{iC}}$ અને બ્રુસટરનો આપાતકોણ ${\theta _{iB}}$ એવી રીતે છે જેથી $\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta = 1.28$ થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે?