વિધાન $I$ : પરમાણુઓ વિધુતીય રીતે તટસ્થ હોય છે, કારણ કે તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિધુતભારો હોય છે.
વિધાન $II$ : દરેક તત્ત્વના પરમાણુંઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
સૂચી$I$(હાઈડ્રોજનમાટેવર્ણપટરેખાઓસંકાંતિમાંથી) | સૂચી$11$(તરંગલંબાઈ ($nm$) |
$A$ $n_2=3 $ થી $n_1=2$ | $I$ $410.2$ |
$B$ $n_2=4$ થી $n_1=2$ | $II$ $434.1$ |
$C$ $n_2=5$ થી $n_1=2$ | $III$ $656.3$ |
$D$ $n_2=6$ થી $n_1=2$ | $IV$ $486.1$ |
નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$(ii)$ આયનીકરણ પામેલ હિલિયમ પરમાણુમાં ધરા અવસ્થા ઈલેક્ટ્રોન $n$ ના સમાન મૂલ્ય સાથે સંક્રાતિ કરે છે
તો બંન્ને કિસ્સામાં ઉત્સર્જાતા ફોટોનની તરંગ લંબાઈનો ગુણોત્તર .....હશે.
$(1)$ તીવ્રતા વધે છે.
$(2)$ ન્યૂનત્તમ તરંગ લંબાઈ વધે
$(3)$ તીવ્રતા અચળ રહે
$(4)$ ન્યૂનત્તમ તરંગ લંબાઈ ઘટે