ઠારબિંદુ \(\Delta = 0 - T_f\)
\(-0.18 = 0 - \Delta T_f\)
\(\Delta T_f = 0.18^o\) સે
\(\Delta T_f = K_f \times m \times i\) [\(i = 1\)(ગ્લુકોઝ માટે)]
\(\Delta T_f = K_f \times m\)
\(0.18 = K_f \times 0.01\)
\(K_f = 18\)
તેમાં તેટલા જ કદનું \( 0.002\,m \) ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરતાં \(\Delta T_f = K_f \times m\)
\(\Delta T_f = 18 \times 0.002\)
\(\Delta T_f = 0.036^o\) સે
આમ, ઠારબિંદુનો કુલ ઘટાડો \(= 0.18 + 0.036 = 0.216^o\) સે
ઠારબિંદુ \(= 0 - \Delta T_f = 0 - 0.216 = -0.216^o\) સે
$A.$ $0.1\,M\,NaCl$ અને $0.1\,M$ યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે.
$B.$ તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે.
$C.$ અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે.
$D.$ $4.09\,M$ મોલારિટી ધરાવતા $32 \% H _2 SO _4$ દ્રાવણની ધનતા આશરે $1.26\,gmL ^{-1}$ છે.
$E.$ જ્યારે $KI$ દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ $(sol)$ પ્રાપ્ત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.