$0.2$  મોલલ એસિડ $HX$ એ દ્રાવણમાં $ 20\%$ આયનીકરણ થાય છે. $K_f$ $= 1.86\,K$ મોલીરીટી$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ થાય.
  • A$-0.45$
  • B$-0.90$
  • C$-0.30$
  • D$-0.53$
Medium
Download our app for free and get startedPlay store
a
\(\Delta T_f\) \(= i\) \(K_f\) \(m = [1 + (n - 1)\alpha\) ] 

\(K_f\,m = [1 + (2 - 1)0.2] \times 1.86 \times 0.2 = 0.45\)

 \((T_f)_{solution} = (T_f)_{solvent} -\) \(\Delta T_f  = 0 - 0.45 = -0.45\,^oC\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોના સમમોલલ જલીય દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?
    View Solution
  • 2
    $760\,mm$  એ પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $ 373\,K $ છે. $298\,K $ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23\,mm$  છે. જો બાષ્પાયન એન્થાલ્પી $ 40.656 \,KJ/mol $ હોય તો $23\, mm$ દબાણે તેનું ઉત્કલનબિંદુ ........... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 3
    વૉન્ટ હોફ અવયવ $'i'$ ધરાવતા નિર્બળ બેઇઝ $BOH$ ના $C\,M$ દ્રાવણ માટે બેઇઝ વિયોજન અચળાંક ........... થશે.
    View Solution
  • 4
    પાણીના એક નમૂનામાં $F^-$ આયનની સાંદ્રતા વજન-કદથી $10\, ppm$ છે. તો તે દ્રાવણમાં $F^-$ ની સાંદ્રતા $\% W/V$ માં કેટલી થાય ?
    View Solution
  • 5
    $1\, mole$ પ્રવાહી $A$ અને $2\, mole$ પ્રવાહી $B$ મિશ્ર થઇ $38\, torr$ બાષ્પદબાણ ધરાવતું દ્રાવણ બનાવે છે. શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $45\, torr$ અને $36\, torr$ હોય તો દ્રાવણ ................ હશે.
    View Solution
  • 6
    નીચેના પૈકી કોની મોલર સાંદ્રતા $2N$ $HCl$ ના દ્રાવણ જેટલી છે ?
    View Solution
  • 7
    એક પ્રયોગમાં $298\,K$ પર $1\,g$ આબાષ્પશીલ દ્રાવકનું $100\,g $ એસીટોન $($આણ્વિય દળ $= 58$)માં ઓગાળવામાં આવ્યો હતો. દ્રાવણનું બાષ્પદબાણ $192.5\,\,mm\,Hg$ હોવાનું જાણવા મળ્યું તો દ્રાવકનું પરમાણ્વીય વજન કેટલું છે?

    $($ એસીટોનનું બાષ્પદબાણ  $= 195\,\,mm\,Hg$)

    View Solution
  • 8
    કોઇ ચોક્કસ દ્રાવણના તાપમાન $37\, ^oC$ થી $327\,^oC$ વધારતા અભિસરણ દબાણમાં કેટલા ગણો ફેરફાર થશે ?
    View Solution
  • 9
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution
  • 10
    $0.1\,M$ $NaCl$ અને $ 0.1\,M$  $NaSO_4$ ના અભિસરણ દબાણ વચ્ચેનો યોગ્ય સંબંધ ...... છે.
    View Solution