$0.3\, m$ કેન્દ્રલંબાઈના એક બહિર્ગોળ કાચથી $20\, m$ ના અંતરે એક વસ્તુ મુકેલ છે. આ કાચ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો આ વસ્તુ $5 \,m/s$ ની ઝડપ થી કાચથી દૂર તરફ ગતિ કરે, તો પ્રતિબિંબની ઝડપ અને દિશા ______ હશે.
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ $60°$ ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ $4 \sqrt{3} cm$ જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... $cm$ હશે.
    View Solution
  • 2
    સમક્ષિતિજ સાથે $30^\circ $નો ખૂણો બનાવતો સમતલ અરીસા પર શિરોલંબ કિરણ આપાત કરતાં અરીસા અને પરાવર્તિત કિરણ વચ્ચે ખૂણો કેટલા .....$^o$ થાય?
    View Solution
  • 3
    એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ શોધવા માટે $\frac{1}{ u}$ અને $\frac{1}{v}$ વચ્ચેનો આલેખ દર્શાવ્યા મુળબ દોરવામાં આવે છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની બંને સપાટીને સમાન વક્રતા ત્રિજ્યા $(R)$ છે. $R$ નું મૂલ્ય $.........cm$ હશે.(જ્યાં $u =$ વસ્તુ અંતર, $v =$ પ્રતિબિંબ અંતર)
    View Solution
  • 4
    પ્રિઝમ કોણના $6°$ અને લીલા પ્રકાશ માટે વક્રીભવનાંક $1.5$ છે. જો લીલું કિરણ તેમાંથી પસાર થાય તો ન્યૂનત્તમ વિચલન ........$^o$ થશે.
    View Solution
  • 5
    પહેલાં માધ્યમમાં પ્રકાશનો વેગ $v_1$, બીજામાધ્યમમાં વેગ $v_2$ ત્યારે પહેલાં માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક ......થશે.
    View Solution
  • 6
    આપેલ સમદ્વિબાજુ પ્રિઝમના વક્રીભવનાંકનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 7
    વસ્તુને પ્રવાહીમાં ડુબાડતાં વસ્તુ કયારે દેખાય નહી
    View Solution
  • 8
    એક વ્યકિતનું નજીકનું બિંદુ $60\;cm $ છે. આંખથી $2\;cm$ દૂર રહેલા ચશ્માના ગ્લાસથી, $22\;cm$ દૂર વાંચવા માટેના ચશ્માના કાંચની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 9
    હવામાં પ્રકાશની તરંગલંબાઇ $4200\, \mathring A$ હોય,તો પાણી $(\mu = 4/3)$ માં પ્રકાશની તરંગલંબાઇ કેટલા .....$\, \mathring A$ થાય?
    View Solution
  • 10
    જયારે એક પ્રકાશીય કિરણ સમતલીય અરીસાની સપાટી પરથી $30^{\circ}$ ના ખૂણે પરાવર્તન પામે છે. ત્યારે તેનો પરાવર્તન થયા બાદનો વિચલન કોણ ........ $^{\circ}$ છે.
    View Solution