$\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ $60°$ ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ $4 \sqrt{3} cm$ જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... $cm$ હશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પ્રયોગમાં વસ્તુનું સ્થાન નિશ્ચિત રાખવામાં આવે છે. એક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સના જુદા જુદા સ્થાન માટે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિબ મેળળવા માટે પડદાને ગોઠવે છે. આ રીતે મળતા વસ્તુઅંતર $(u)$ અને પ્રતિબિંબ અંતર $(v)$ નો આલેખ દોરવામાં આવે છે. (ઉગમબિંદુમાંથી પસાર થતી અને $X$ અક્ષ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી એેક રેખા આ આલેખને $P$ બિંદુએ છેદે છે. તો બિંદુ $P$ ના યામ શું હશે?
    View Solution
  • 2
    સાદા ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસની કેન્દ્રલંબાઇ $100cm$ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $2 cm$ છે. વસ્તુમાંથી આવતા કિરણો આંખ પાસે $0.5^o$ નો ખૂણો બનાવે છે.હવે વસ્તુને ટેલિસ્કોપમાં જોવાથી વસ્તુનું પ્રતિબિંબ આંખ પાસે કેટલા .......$^o$ ખૂણો બનાવે?
    View Solution
  • 3
    એક માવલાવાળી લેન્સની ફોકલ લંબાઈ $(f)$ માપવા માટેના પ્રયોગમાં, પદાર્થની સ્થિતિ $(u)$ માટે અને પ્રતિબિંબની સ્થિતિ $(v)$ માટે માપન સ્કેલનો લઘુત્તમ ગણતરી ક્રમશ: $\Delta u$ અને $\Delta v$ છે. માવલાવાળી લેન્સની ફોકલ લંબાઈના માપમાં ભૂલ કેટલી હશે?
    View Solution
  • 4
    ${f_1}$ કેન્દ્રલંબાઇ ધરાવતો અંર્તગોળ અરીસો ${f_2}$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $d$ અંતરે મૂકેલ છે. અંનત અંતરેથી આવતા પ્રકાશના કિરણો બર્હિગોળ લેન્સ અને અંર્તગોળ અરીસા પર આપાત કરતાં અનંત અંતરે પાછા જાય છે. અંતર $d$ કોને બરાબર થાય?
    View Solution
  • 5
    એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી $10\,cm$ અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર $25\,cm$ અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા $cm$ હશે?
    View Solution
  • 6
    હવામાં લાલ રંગની તરંગલંબાઈ $760\, nm$ છે. જ્યારે પ્રકાશ $\left(n=\frac{4}{3}\right)$ વક્રીભવનાંકના પાણીમાંથી પસાર થાય છે, ત્યારે તરંગલંબાઈ $570\, nm$ બને છે. (હવામાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $570 \,nm$ છે.) તો પાણીમાં લાલ પ્રકાશનો રંગ કેવો છે?
    View Solution
  • 7
    જ્યારે $60°$ પ્રિઝમકોણના પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય તે ન્યૂનત્તમ વિચલન અનુભવે છે અને તેનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. તો આપાત કોણ .......$^o$ થશે.
    View Solution
  • 8
    સમતલ સપાટી પર સમબાજુ પ્રિઝમ મૂકેલા છે. $PQ$ કિરણ આપાત કરવામાં આવે છે. તો લઘુતમ વિચલન માટે
    View Solution
  • 9
    દ્વિબહિર્ગોળ લેન્સનો પાવર $\mathrm{P}$ છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી પસાર થતા સમતલ વડે કાપવામાં આવે તો એક ભાગનો પાવર કેટલો થાય?
    View Solution
  • 10
    એક વિદ્યાર્થી બર્હિગોળ લેન્સની સામે $‘u’$ જેટલા અંતરે એક પિન મુખ્ય અક્ષને લંબ મૂકીને જુદાં જુદાં વસ્તુઅંતરો માટે અનુરૂપ પ્રતિબિંબઅંતરો $‘v’$ માપે છે.આ વિદ્યાર્થી દ્રારા દોરવામાં આવેલ $v$ વિરુદ્ઘ $u$ નો આલેખ કયો હશે?
    View Solution