$0.492\,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં $0.792\,g\,CO _2$ આપે છે. તો કાર્બનિક સંયોજન કાર્બનના $............\%$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
  • A$42$
  • B$43$
  • C$48$
  • D$44$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
weight of \(C\) in \(0.792\,gm CO _2\)

\(=\frac{12}{44} \times 0.792=0.216\)

\(\% \text { of } C \text { in compound }=\frac{0.216}{0.492} \times 100\)

\(=43.90 \%\)

Ans:\(44\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોપર $(II)$ આયનો પોટેશિયમ ફેરોસાનાઇડથી લાલ રંગના ભુરો અવક્ષેપ આપે છે,તો  અવક્ષેપનું સૂત્ર શું હશે?
    View Solution
  • 2
    સલ્ફાઈડ આયનનું અસ્તિત્વ પારખવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી કયો રીએજન્ટ વપરાય છે?
    View Solution
  • 3
    બ્રોમીનના પરિમાપનમાં $0.5\,g$ એક કાર્બનિક સંયોજન $0.40\,g$ સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ $\dots\dots\,\%$  (નજીકના પૂર્ણાંકમાં)

    (પરમાણ્વીય દળ $Ag =108\,u, Br =80\,u )$.

    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપ્યા છે:

    વિધાન $I:$ હાઇપરકોન્જ્યુગેશન એ એક કાયમી અસર છે.

    વિધાન $II:$ ઇથાઇલ ધનાયન $\left({CH}_{3}-{C^+H}_{2}\right)$માં હાઇપરકોન્જ્યુગેશનમાં ${C}_{{sp}^{2}}-{H}_{1 {~s}}$બંધ સાથે ખાલી અન્ય $2 p$ અન્ય કાર્બનની ભ્રમણકક્ષા સાથે ઓવરલેપિંગનો વધુ પડતો સમાવેશ થાય છે.

    ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution
  • 5
    નાઈટ્રોજનના માપન માટેની જેલ્ડાહલની પદ્ધતિમાં વપરાતું સૂત્ર કયુ છે ?
    View Solution
  • 6
    હેલોજન માટેની કોપર તાર કસોટી ...... તરીકે ઓળખાય છે. 
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.

    વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.

    ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.

    View Solution
  • 8
    ક્રોમેટોગ્રાફી પ્રવિધિમાં, સંયોજનનું શુદ્ધિકરણ કોનાથી સ્વતંત્ર છે
    View Solution
  • 9
    ઉત્કલનબિંદુઓમાં પૂરતો તફાવત ધરાવતા પ્રવાહીઓનું અલગીકરણ કરવા શુદ્ધિકરણની કઈ રીત વપરાય છે ?
    View Solution
  • 10
    વિભેદી અધિશોપાણના સિંધધાંત પર આધારિત ક્રોમેટીગ્રાફ્રી (વાર્ણલેખિકી) તકનિક/કો છે તે______

    $A$. સ્તંભ ક્રોમેટોગ્રાફી

    $B$. પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી

    $C$. પેપર ક્રોમેટોગ્રાફી

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution