એક નિર્બળ ઍસિડ $HX$ ના $0.2\,m$  જલીય દ્રાવણનો આયનીકરણ $0.3$ અંશ છે. પાણી $K_f= 1.85$  માટે હોય, તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ ........... $^oC$ હશે.
  • A$-0.360$
  • B$-0.206$
  • C$+0.48$
  • D$-0.48$
Diffcult
Download our app for free and get startedPlay store
d
 \(HX ⇄ H^+_{(aq)} + X^{-}_{(aq)}\)

શરૂઆતમાં            \(1\) મોલ    \(0\)              \(0\)

વિયોજનને અંતે મોલ       \( 1 - 0.3\)    \(0.3\)          \(0.3\)

કુલ મોલ \( = (1 - 0.3) + 0.3 + 0.3 = 1.3\)

\(i\)  \(=\) (સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મુલ્ય) / (સંખ્યાત્મક ગુણધર્મોનું  સૈદ્રાં મુલ્ય) \( = \,\,\frac{{1.3}}{1}\,\, = \,\,1.3\)

\(\therefore \,\,\Delta {T_f}\,\, = \,\,i \times {K_f} \times m\)

\( = \,\,1.3 \times 1.85 \times 0.2\)

\( = \,\,0.481\,^o\) સે

ઠારબિંદુ \(= 0 \,^o\) સે \(- 0.481 \,^o\) સે \(= -0.481 \,^o\) સે

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્રાવકના કિલો દીઠ દ્રાવણમાં દ્રાવ્ય મોલ્સની સંખ્યાને શું કહેવાય છે?
    View Solution
  • 2
    સમઆણ્વીય જલીય દ્રાવણ માટે કોનું ઠારણબિંદુ વધુ હોય છે?
    View Solution
  • 3
    એક જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186$ છે. આ જ દ્રાવણ માટે ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક ${K_b} = 0.521$ તથા ${K_f} = 1.86$ હોય, તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો શોધો.
    View Solution
  • 4
    શુદ્ધ પ્રવાહી દ્રાવક $(X)$ નું બાષ્પ દબાણ અબાષ્પશીલ પદાર્થ $(Y) $ ઉમેરવાથી $0.60 $ વાતા.માંથી $0.80 $ વાતા. થાય છે. તો દ્રાવણમાં $ (Y)$ ના મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 5
    કયું જલીય દ્રાવણ ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 6
    બે પ્રવાહીઓ $A$ અને $B$ ના બનેલા દ્રાવણ માટે $P_A < P_A\,^oX_A$ અને $P_B < P_B\,^oX_B$ છે, તો આ દ્રાવણ..........
    View Solution
  • 7
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution
  • 8
    $x\,g$ દ્રાવ્યને બે જુદા જુદા પ્રવાહીઓ $A$ અને $B$ ના $y$ ગ્રામમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે.  $A$ માંના દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $B$ માંના દ્રાવણ કરતા બમણો છે. જો દ્રાવકના મોલની સાપેક્ષમાં દ્રાવ્યના મોલ અવગણય હોય, તો $A$ અને $B$ ના આણ્વિય દળ અંગે નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?
    View Solution
  • 9
    નીચેના વિધાનો માટે $ T(True)$  કે $F(False)$  સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો : $(1) $ બાષ્પદબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ જેટલો હોય છે.  $(2) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના સમ- પ્રમાણમાં હોય છે. $ (3) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ બરાબર હોય છે. $(4) $ દ્રાવણનું બાષ્પદબાણ દ્રાવકનાં મોલ - અંશ બરાબર હોય છે.
    View Solution
  • 10
    $1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
    View Solution