$0.5 \,mH$, ના ઈન્ડકટર, $200 \,\mu F$ નાં સંધારક અને $2 \,\Omega$ ના અવરોધને $220 \,V$ $ac$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલા છે. જો પ્રવાહ એ $emf$ સાથે કળામાં હોય તી $ac$ ઉદગમની આવૃતિ ................ $\times 10^{2} \,Hz$ હશે.
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિ મુજબ પ્રવાહનું વહન શકય છે?
    View Solution
  • 2
    પરિપથમાં પ્રવાહ વિરુધ્ધ આવૃત્તિનો આલેખ કેવો થાય?
    View Solution
  • 3
    આપેલ શ્રેણ઼ી $LCR$ પરિપથસાથે $ac$ ઉદગમ જોડવામાં આવેલ છે. $20 \mu \mathrm{F}$ સંધારક (કેપેસીટર)ને સમાંતર $rms$ સ્થિતિમાનનો તફાવત. . . . . . . . . $\mathrm{V}$ હશે.
    View Solution
  • 4
    બે પરિપથના ઇમ્પિડન્સ વિરુધ્ધ આવૃત્તિનો આલેખ આપેલા છે,તો...
    View Solution
  • 5
    એક $LCR$ શ્રેણી પરિપથને લાગુ પાડેલ $AC$ વોલ્ટેજ $\mathrm{V}=20 \sin 200 \pi \mathrm{t}$ છે. આપેલ પરિપથ ઉદગમ માંથી $I=10 \sin \left(200 \pi t+\frac{\pi}{3}\right)$ વિદ્યુત પ્રવાહ મેળવે તો સરેરાશ પાવર વ્યય.........
    View Solution
  • 6
    સોલેનોઇડને $100\,V$ $DC$ સાથે જોડતાં, $1\,A$ પ્રવાહ પસાર થાય છે,જયારે તેને $100 \,V$ $ A.C$. સાથે જોડતાં $0.5\,A $ પ્રવાહ પસાર થાય છે,જો $AC$ ની આવૃત્તિ $50\,Hz$ હોય,તો સોલેનોઇડનો ઇમ્પિડન્સ અને ઇન્ડકટન્સ કેટલો થાય?
    View Solution
  • 7
    $LCR$ શ્રેણી પરિપથ $(R=100Ω)$ ને $200\,v,\,300\,Hz$ આવૃતિવાળા $A.C$ ઉદ્‍ગમ સાથે જોડવામાં આવે છે.જયાર કેપેસિટરને દૂર કરવામાં આવે છે,ત્યારે વોલ્ટેજ કળામાં પ્રવાહ કરતાં $60^°$ આગળ છે. જયારે ઇન્ડકટરને દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ કળામાં વોલ્ટેજ કરતાં $60^°$ આગળ છે.તો $LCR$ શ્રેણી પરિપથમાં પાવર કેટલા .....$W$ થાય?
    View Solution
  • 8
    અનુનાદ સમયે આકૃતિમાં દર્શાવેલ વોલ્ટમીટર $V$ નું વાંચન $200\,V$ છે, તો પરિપથનો $Q$ ફેકટર .................. છે.
    View Solution
  • 9
    એક $ac$ પરિપથનો પ્રવાહ $I=5 Sin (100t -\frac{\pi }{2} ) \,A$ અને $ac$ સ્થિતિમાન $V=200 \,Sin (100t)V$ વડે આપવામાં આવે છે. તો પરિપથનો પાવર વપરાશ ($watts$ માં) કેટલો હશે?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે:

    વિધાન$-I:$ $ac$ પરિપથમાં કેપેસિટરનો પ્રવાહ તેના વોલ્ટેજ કરતાં આગળ હોય છે.

    વિધાન$-II:$ માત્ર શુદ્ધ કેપેસીટન્સ ધરાવતા $a.c.$ પરિપથમાં, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\pi$ હોય છે

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution