આકૃતિ મુજબ પ્રવાહનું વહન શકય છે?
  • A
    હા
  • B
    ના
  • C
    કહી શકાય નહી.
  • D
    માહિતી અપૂરતી છે.
Medium
Download our app for free and get startedPlay store
a
(a)Yes, in \(AC\) if branch \(AB\) has \(R,\, BC\) has a capacitor \(C\), and \(BD\) has a pure inductance \(L\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100\, \Omega$ અવરોધ, $0.1803\, H$ ઇન્ડક્ટર અને $10\mu ,$ $F$ કેપેસિટરને શ્રેણીમાં લગાવીને $20,V,750\,HZ$ $AC$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. અવરોધની ઉષ્માધારિતા $2 J /{ }^{\circ} C$ છે. અવરોધનું તાપમાન  $10^{\circ} C$ વધારવા માટે લાગતો સમય ....... $sec$
    View Solution
  • 2
    $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરનું રિએકટન્સ $X$ છે. જો કેપેસિટન્સ અને આવૃતિનું મૂલ્ય બમણું થાય, તો નવું રિએકટન્સ કેટલું થાય?
    View Solution
  • 3
    $10 \sqrt{3}\; \Omega$ અવરોધ, $40\; \Omega$ કેપેસિટિવ રિએકટન્સ અને $30 \Omega$ ઈન્ડકટિવ રિએકટન્સના શ્રેણી પરિપથમાં $220\,V$ નો ઓલ્ટરનેટિંગ વિદ્યુતસ્થિતિમાન લગાવેલ છે. શૂન્ય અને અનંત આવૃત્તિ માટે પરિપથમાં વિદ્યુતપ્રવાહ અનુક્રમે કટલો છે?
    View Solution
  • 4
    $RL$ પરિપથમા પ્રવાહ $i = 100\sin 314\,t\,amp$ અને વોલ્ટેજ $e = 200\sin \,(314\,t + \pi /3)V$ છે. જો અવરોધ $1\Omega$ હોય તો રીએટન્સ કેટલો થાય?
    View Solution
  • 5
    નીચે બે કથનો આપેલા છે.

    કથન $I:$ જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના $AC$ ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.

    કથન $II:$ શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    $A.C.$ પરિપથને $12\; V$ ના સ્ત્રોત સાથે જોડતા તે $0.2\; A$ નો પ્રવાહ આપે છે. જ્યારે તે સમાન પરિપથને $12\; V$ ના $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે $0.4\; A$ નો પ્રવાહ આપે છે. તો આ પરિપથ કયો હશે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનો બલ્બ અને એક ઇન્ડકટર કોઇલને કળ વડે $AC$ પ્રવાહ સાથે જોડવામાં આવે છે જ્યારે કળ બંધ કરવામાં આવે અને થોડાક સમય બાદ એક લોખંડના સળિયાને ઇન્ડકટર કોઇલમાં દાખલ કરવામાં આવે ત્યારે પ્રકાશના બલ્બની તીવ્રતા ..................... 
    View Solution
  • 8
    $LCR$ શ્રેણી પરિપથ $(R=100Ω)$ ને $200\,v,\,300\,Hz$ આવૃતિવાળા $A.C$ ઉદ્‍ગમ સાથે જોડવામાં આવે છે.જયાર કેપેસિટરને દૂર કરવામાં આવે છે,ત્યારે વોલ્ટેજ કળામાં પ્રવાહ કરતાં $60^°$ આગળ છે. જયારે ઇન્ડકટરને દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ કળામાં વોલ્ટેજ કરતાં $60^°$ આગળ છે.તો $LCR$ શ્રેણી પરિપથમાં પાવર કેટલા .....$W$ થાય?
    View Solution
  • 9
    $AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ સમય સાથે $V = 20\cos \,(2000\,t).$ મુજબ બદલાય છે,તો આપેલ પરિપથના વોલ્ટમીટર અને એમિટરનું અવલોકન કેટલું થશે?
    View Solution
  • 10
    એક $LCR$ શ્રેણી પરિપથને $220\,V,50\,Hz$ ના $AC$ ઉદગમ સાથે જોડેલ છે. પરિપથમાં $R =80\; \Omega$ અવરોધ $X _{ L }= 70 \;\Omega$ ની ઈન્ડકટીવ રીએકટન્સ અને $x _{ C }=130\; \Omega$ ને કેપેસીટીવ રીએકટન્સ જોડેલા છે. પરિપથનો પાવરફેટર $\frac{x}{10}$ હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હોય?
    View Solution