વિધાન $I$ : $LCR$ શ્રેણી પરિપથમાં, અનુનાદ વખતે મહત્તમ પ્રવાહ મળે છે.
વિધાન $II$ : જ્યારે બંનેને સમાન વોલ્ટેજ ઉદ્રગમ સાથે જોડેલા હોય ત્યારે ફક્ત અવરોધ ધરાવતા પરિપથ માં $LCR$ પરિપથ કરતાં કદાપી ઓછl પ્રવાહ મળશે નહી.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરોઃ
$(a) $ જયારે કેપેસિટરમાં હવા ભરેલી હોય.
$(b)$ જયારે કેપેસિટરમાં માઇકા ભરેલ હોય.
અવરોધમાંથી પસાર થતો પ્રવાહ $i $ અને કેપેસીટરનાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $V $ છે, તો