$(1)$ જ્યારે તાપમાન ઘટાડતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.

$(2)$ દબાણ વધારતા વાયુ આણુની સરેરાશ ગતિઊર્જા વધે છે.

$(3)$ કદ વધારતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.

$(4)$ તાપમાન વધારતા વાયુનું દબાણ વધે છે.

$(5)$ તાપમાન વધારતા વાયુનું કદ ઘટે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  • Aફક્ત $(1)$ અને $(4)$
  • Bફક્ત $(1)$,$(2)$ અને $(4)$
  • Cફક્ત $(2)$ અને $(4)$
  • Dફક્ત $(1),(2)$ અને $(5)$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
\(KE _{\text {avg }}=\frac{3}{2} KT\)

\(P =\frac{1}{3} \rho V _{\text {rus }}^{2}\)

Note : Statement \((4)\) is correct only if we consider it at constant volume and not constant pressure. Ideally, this question must be bonus but most appropriate answer is option \((A)\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુને બંધ પાત્રમાં રાખી તેને ગરમ કરતાં તેનું તાપમાન $10\,^oC$ વધે છે.તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર  ..... $J$ હશે. $(R = 8.31\, J/mole-K)$
    View Solution
  • 2
    $27^°C$ તાપમાને અને $ 1.0 \times {10^5}\,N/{m^2} $ દબાણે વાયુની $rms$ ઝડપ $200\, m/sec$ છે.તો $127^°C$ તાપમાને અને $ 0.5 \times {10^5}\,N/{m^2} $ દબાણે $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 3
    મેક્સવેલના વેગ વિતરણના સિદ્ધાંત અંતર્ગત ક્યું વિધાન સાચું નથી.
    View Solution
  • 4
    $ {O_2} $ ની સરેરાશ ગતિઊર્જા $0.048\, eV$ હોય,તો સમાન તાપમાને $ {N_2} $ ની ગતિઊર્જા કેટલા $eV$ હશે?
    View Solution
  • 5
    $n$ મુકતતાના અંશો ધરાવતા બહુ પરમાણ્વિક વાયુની એક અણુ દીઠ સરેરાશ ઊર્જા કેટલી હશે? ($N$ એવોગેડ્રો અંક છે)
    View Solution
  • 6
    $327°C$ તાપમાને રહેલા વાયુને અચળ દબાણે ...... $^oC$ તાપમાન કરવાથી $rms$ ઝડપ અડધી થાય.
    View Solution
  • 7
    એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા___________છે.
    View Solution
  • 8
    $27°C $ તાપમાને વાયુનું કદ $V$ છે,તો દબાણ અચળ રાખીને વાયુનું તાપમાન $327°C$. કરવામાં આવે,તો વાયુનું નવું કદ
    View Solution
  • 9
    ઓક્સિજનનાં અણુની ત્રિજ્યા $=40 \mathring A,$ તાપમાન $T =27^{\circ} C$ અને $P =1 \,atm$ છે, તો તેનો રિલેક્સેશન સમય કેટલો હશે?
    View Solution
  • 10
    $10$ વાતાવરણના દબાણે અને $57^{\circ} C$ તાપમાને $28$ ગ્રામ નાઈટ્રોજન વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. છીદ્રમાંથી અનુસ્રાવ થતાં $N _2$ નું દબાણ $5$ વાતાવરણ અને તાપમાન $27^{\circ} C$ થઈ જાય તો .............. $g$ $N _2$ વાયુ બહાર નીકળી ગયો હશે.
    View Solution