$ {O_2} $ ની સરેરાશ ગતિઊર્જા $0.048\, eV$ હોય,તો સમાન તાપમાને $ {N_2} $ ની ગતિઊર્જા કેટલા $eV$ હશે?
IIT 1997, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બંધ પાત્રમાં ભરેલા વાયુને $1{ }^{\circ} C$ તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું દબાણ $0.4 \%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન ..........$K$ હશે.
    View Solution
  • 2
    જો પાત્ર માં વાયુનો $rms$ વેગ બમણો કરવામાં આવે ત્યારે દબાણ .........થશે.
    View Solution
  • 3
    $ 24 \times {10^5}\,dyne/c{m^2} $ દબાણે $ {O_2} $ નું કદ $10 \,lit$ અને દળ $20gm$ છે,તો $rms$ ઝડપ ....... $m/sec$ થાય.
    View Solution
  • 4
    એક પાત્રમાં $8\,g$ $O_2$ અને $7\,g$ $N_2$ ભરેલાં હોય ત્યારે દબાણ $10 atm$ છે. જયારે $O_2$ ને દૂર કરવામાં આવે ત્યારે $N_2$ વાયુનું દબાણ કેટલું થાય?
    View Solution
  • 5
    $20°C$ તાપમાને વાયુનું કદ $200\, ml$ છે.અચળ દબાણે તાપમાન $-20°C$ કરવામાં આવે,તો નવું કદ ....... $ml$ થાય?
    View Solution
  • 6
    વાયુ ભરેલા પાત્રનું તાપમાન વધારતા શું થાય?
    View Solution
  • 7
    એક વાયુ મિશ્રણમાં $3$ મોલ ઓક્સિજન અને $5$ મોલ આર્ગોન વાયુ $T$ તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........$RT$ હશે?
    View Solution
  • 8
    ચોક્કસ વાયુના અણુઓનો $STP$ એ સરેરાશ મુક્ત પથ $1500\,d$ છે, જ્યાં $d$ એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, $ 373\,K$ પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... $d$ છે.
    View Solution
  • 9
    વાયુના પરમાણુની સરેરાશ ગતિઊર્જા ......
    View Solution
  • 10
    બે વાયુ આર્ગોન (આણ્વિય ત્રિજ્યા$=0.07 \;\mathrm{nm}$,આણ્વિય દળ$=40$) અને ઝેનોન (આણ્વિય ત્રિજ્યા$=0.1\; \mathrm{nm},$ આણ્વિય દળ$=140$) માટે સંખ્યા ઘનતા સમાન છે અને બંને વાયુ સમાન તાપમાને છે.તો તેમના સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કેટલો હશે?
    View Solution