એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા___________છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો એક મોલ બહુ પરમાણ્વિક વાયુ પાસે બે કંપન ગતિ છે અને $\beta$ એ તેની મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\left(\beta=\frac{ C _{ P }}{ C _{ v }}\right)$ હોય તો $\beta$ નું કેટલું હશે?
    View Solution
  • 2
    અચળ કદ માટે એક પરમાણ્વીય વાયુનો ઉષ્મા નિયતાંકનો આલેખ કયો છે?
    View Solution
  • 3
    $2\, kg$ એક પરમાણ્વીય વાયુ એ $4\times10^4\, N/m^2$ દબાણ પર છે. આ વાયુની ઘનતા $8\, kg/m^3$ છે. ઉષ્મીય ગતિને લીધે આ વાયુની ઊર્જાનો ક્રમ શું હશે?
    View Solution
  • 4
    જો $0^{\circ} {C}$ તાપમાને ઓક્સિજનના અણુની $rms$ ઝડપ $160 \;{m} / {s}$ હોય તો $0^{\circ} {C}$ તાપમાને હાઇડ્રોજન અણુની ઝડપ (${m} / {s}$ માં)કેટલી થાય?
    View Solution
  • 5
    એક ત્રિપરમાણ્વિક વાયુ છે. તેના અણુંનો આકાર ત્રિકોણાકાર અને તેમના પરમાણુ ત્રિકોણના શિરોબિંદુ પર દળરહિત સળીયાથી જોડાયેલા છે. તો $T$ તાપમાને વાયુના એક મોલની આંતરિક ઊર્જા $........RT$ થશે.
    View Solution
  • 6
    એક પાત્રમાં $7\, g$ નાઈટ્રોજન અને $11\, g$ કાર્બન ડાયોક્સાઈડનું મિશ્રણ $T= 290 K$ તાપમાને છે. જો મિશ્રણનું દબાણ $1 atm (1.01 \times 10^5 ,N/m^{2})$ છે તો ઘનતાનું મૂલ્ય..... $kg/m^3$ થાય.
    View Solution
  • 7
    વાયુ તાપમાન $-78^{\circ} \mathrm{C}$ છે. વાયુના પરમાણુઓની રેખીય ગતિઊર્જા બમણી થાય તે તાપમાન ....... હશે. 
    View Solution
  • 8
    હાઈડ્રોજન વાયુને ખૂબ જ ઉંચા તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેના અણુઓની ચાકગતિની ઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર ક્યા અપુર્ણાકથી મળશે.
    View Solution
  • 9
    $N$ મોલ ધરાવતા એક બહુપરમાણિવક વાયુ (f=6) ને બે મોલ ધરાવતા એક પરમાણિવક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે ટ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્ત, તો $N$________હશે.
    View Solution
  • 10
    જો કોઇ વાયુના અણુઓની ત્રિજયા $ r $ હોય, તો તેનો સરેરાશ મુકતપથ ......... ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
    View Solution