$1\, mole$ પ્રવાહી $A$ અને $2\, mole$ પ્રવાહી $B$ મિશ્ર થઇ $38\, torr$ બાષ્પદબાણ ધરાવતું દ્રાવણ બનાવે છે. શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $45\, torr$ અને $36\, torr$ હોય તો દ્રાવણ ................ હશે.
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2.5\,L$ , $1\,M\,\,NaOH$ ના દ્રાવણને $3\,L,0.5\,M\,\,NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે તો પરિણામી દ્રાવણની મોલારિટી ........ $M$ થશે.
    View Solution
  • 2
    પ્રવાહીના બાષ્પીભવન દરમિયાન પ્રવાહીનું તાપમાન ..
    View Solution
  • 3
    જ્યારે બે દ્રાવણો $X $ અને $Y $ અર્ધપારગમ્ય પડદા વડે અલગ પાડવામાં આવે ત્યારે જો દ્રાવકનું વહન $ Y$  થી $X $ તરફ હોય, તો ..... છે.
    View Solution
  • 4
    મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુ ઉન્નયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 5
    એક પદાર્થનું દ્રાવણમાં દ્વિઅણુક સ્વરૂપે સુયોજન થાય છે. તો વોન્ટ હોફ અવયવ $i$ નુ ક્યુ મૂલ્ય શક્ય છે ?
    View Solution
  • 6
    કઈ સ્થિતિ આદર્શ દ્રાવણ માટે યોગ્ય નથી ?
    View Solution
  • 7
    ચોક્કસ તાપમાને, દ્રાવ્યનો મોલ-અંશ $0.15$ અને શુદ્ધ  દ્રાવકનુ બાષ્પદબાણ $120\, torr$ છે. જો દ્રાવ્ય ધન હોય, તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થશે ?
    View Solution
  • 8
    જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 9
    જ્યારે $10\,g$ ગ્લુકોઝ $({P_1}),\,10\,g$ યુરિયા $({P_2})$ અને $10\,g$ સુક્રોઝ $({P_3})$ને $250\,ml$ પાણીમાં ઓગાળવામાં આવ્યા ત્યારે તેના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શું હશે?
    View Solution
  • 10
    $0.15\, g$ દ્રાવ્યને $15\, g$ દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. શુદ્ધ દ્રાવકના ઉત્કલનબિંદુ કરતા દ્રાવણ $0.215\, K$ જેટલા ઊંચા તાપમાને ઉત્કલન પામે તો દ્રાવ્યનું આણ્વિય દળ શુ થશે ? $(K_b = 2.15\,K\, m^{-1})$
    View Solution