$H_2SO_4$ ના જલીય દ્રાવણમાં $H_2SO_4$ ના મોલ-અંશ $0.1$ હોય, તો દ્રાવણની મોલાલિટી ........... $\mathrm{m}$ થશે.
A$6.17$
B$10$
C$0.98$
D$9.8$
Medium
Download our app for free and get started
a
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$x\,g$ દ્રાવ્યને બે જુદા જુદા પ્રવાહીઓ $A$ અને $B$ ના $y$ ગ્રામમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. $A$ માંના દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $B$ માંના દ્રાવણ કરતા બમણો છે. જો દ્રાવકના મોલની સાપેક્ષમાં દ્રાવ્યના મોલ અવગણય હોય, તો $A$ અને $B$ ના આણ્વિય દળ અંગે નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?
અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણ જેટલું છે, તો $A$ અને $B$ ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?
જ્યારે $0.05\, M$ ડાઇમિથાઇલ એમાઇન $0.1\, M \,NaOH$ દ્રાવણમાં ઓગળી જાય છે, પછી ડાઇમિથાઇલ એમાઇનની વિયોજન ટકાવારી શું છે? $\left( K _{ b }\right)_{\left( CH _{3}\right)_{2} NH }=5 \times 10^{-4}$
$0.5\, g$ એન્થ્રાસીનને $35\, g$ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કરતા ઉત્કલનબિંદુમાં $0.3\, K$ નો વધારો થાય છે. જો $CHCl_3$ માટે $K_b$ નુ મૂલ્ય $3.9\,K\,m^{-1}$ હોય, તો એન્થ્રાસીનનુ પ્રાયોગિક આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
$100$ ગ્રામ પાણીમાં $2.5 $ ગ્રામ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ ધરાવતા મંદ દ્રાવણ માટે $1$ વાતા. દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $20\,^oC $ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખુબ ઓછી ધરાવામાં આવે છે. તો દ્રાવણનું (મિમી $Hg$) નું બાષ્પ દબાણ કેટલું થાય છે ? ( $K_b = 0.76\,\,K\,kg\,mol^{-1}$ )
દ્રાવણને બનાવવા $125\,cm^3$ આઈસો પ્રોપાઈલ આલકોહોલને પાણીમાં ત્યાં સુધી ઉમેરવામાં આવે કે જ્યાં સુધી દ્રાવણનું કદ $175\,cm^3$ થાય. દ્રાવણમાં આઈસોપ્રોપાઈલ આલ્કોહોલના કદ અંશ અને કદ ટકાવારી શોધો.