$1 $ મોલલ $KCl$ દ્રાવણ જે પાણીમાં $100\% $ વિયોજન પામે છે તેમ ધારતા પાણીનું ઠારણ બિંદુ એ ........ $^oC$ થાય. ($K_f$ $= 1.86\,K$  કિગ્રામોલ$^{-1}$)
  • A$-1.86$
  • B$-3.72$
  • C$+ 1.86$
  • D$+ 3.72$
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્રાવકનો મોલલ અવનયન અચળાંક ગણો કે જેનું ઠારબિંદુ $ 16.6\,^oC$  અને તેની ગલન-ઉષ્મા $180.75 \,J/g$  હોય.
    View Solution
  • 2
    જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 3
    દ્રાવ્યને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે.....
    View Solution
  • 4
    જલીય દ્રાવણના તાપમાનમાં વધારો થવાનું કારણ શું બનશે?
    View Solution
  • 5
    ઓરડાના તાપમાને, $360\,g$ પાણીમાં $0.60\, g$ યુરીયા ઓગળી યુરીયાનુ મંદ દ્રાવણ કરવામાં આવ્યુ છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનુ બાષ્પદબાણ  $35\, mm\, Hg$ હોય તો બાષ્પદબાણ નો ઘટાડો ............. $\mathrm{mm\,Hg}$ જણાવો. 

    (યુરિયાનો અણુભાર $= 60\, g\, mol^{-1}$)

    View Solution
  • 6
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ટ્રાયમર સ્વરૂપે હોય તો દ્રાવણ ના ઠારબિંદુમાં થતો ઘટાડો નીચેના પૈકી ક્યો હોઇ શકે ?
    View Solution
  • 7
    $20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
    View Solution
  • 8
    $Ca(NO_3)_2$ નું જલીય $ 1\% $ દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે ?
    View Solution
  • 9
    નિયમ તાપમાને શુધ્ધ પાણીનું બાષ્પદબાણ $25 $ મિમિ અને યુરયાન મંદ દ્રાવણનું બાષ્પદબાણ $24.5 $ મિમિ હોય, તો દ્રાવણની મોલાલિટી……થાય.
    View Solution
  • 10
    વિધુતવિભાજ્ય $X_3Y_2$ ના $0.25\, m$ દ્રાવણનુ $50 \%$ આયનીકરણ થાય તો વોન્ટ હોફ અવયવ ...... થશે.
    View Solution