જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
Medium
Download our app for free and get startedPlay store
c
$\Delta T_f  = K_f  \times (w/m) \times 1000$

$(\Delta Tf_2 /\Delta Tf_1) = (m_1/m_2)$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોનું જલીય દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?
    View Solution
  • 2
    વાતાવરણીય દબાણે યુરિયા ના દ્રાવણ માં (આણ્વિય દળ  $56\,g\,mol^{-1}$ ) $100.18\,^oC$ ઊકળે છે જો પાણી માટે  $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને  $0.512\,K\,kg\,mol^{-1}$  છે તો ઉપરોક્ત દ્રાવણ કયા તાપમાને.....................$^oC$. ઠંડુ થશે
    View Solution
  • 3
    જ્યારે $ 174.5\,mg $ અષ્ટપરમાણ્વીય સલ્ફરને  $78\,g$ બ્રોમીન ઉમેરવામાં આવે તો બ્રોમિનનું ઉત્લકન બિંદુ ............. $K$ થાય છે . $Br_2$ માં $K_b\,\,5.2\, K$  મોલ$^{-1}$  $kg$  અને $Br_2$ નું ઉત્લકન બિંદુ $332.15\,K$
    View Solution
  • 4
    $51.2 $ ગ્રામ બેન્ઝિનમાં  $1.00 $ ગ્રામ વિદ્યુત અવિભાજ્ય (અણુભાર $ 250$  ગ્રામ મોલ$^{-1}$) દ્રાવ્ય કરવામાં આવે છે. જો બેન્ઝિનનો ઠારણબિંદુ અવમંદન અચળાંક $ 5.12\,K $ કિગ્રા મોલ$^{-1}$ હોય તો બેન્ઝિનનું ઠારણબિંદુ ...... $K$ ઘટે છે.
    View Solution
  • 5
    કયા પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરવાથી પાણીનું બાષ્પ દબાણ મહત્તમ ઘટે છે?
    View Solution
  • 6
    જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?
    View Solution
  • 7
    મોલલ દ્રાવણ એ છે કે જેમાં દ્રાવણનો એક મોલ $.....$ હોય છે.
    View Solution
  • 8
    એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક $4.0\, K\, Kg\, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03\, mol\, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $\mathrm{K}$ જણાવો. 

    (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)

    View Solution
  • 9
    $n$ હેપ્ટન અને ઇથેનોલના મિશ્રણથી એક દ્ધિઅંગી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણની વર્તણૂંક અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 10
    $0^o$ નિર્જળ $CaCl_2$  નું  $5\% (w/v)$  દ્રાવણ દ્વાર $15$  વાતાવરણ અભિસરા/દબાણ નિર્માણ થાય છે. $CaCl_2$ નાં વિયોજન અંશ ....... $\%$ થાય.
    View Solution