\(=\frac{1000}{3.14}\)
\(V_{\mathrm{ms}}=210 \mathrm{~V}\)
\(i_{\mathrm{ms}}=\frac{V_{\mathrm{ms}}}{X_C}=\frac{210}{X_C}\)
\(\text { Peak current }=\sqrt{2} i_{\text {mms }}=\sqrt{2} \times \frac{210}{1000} \times 3.14=0.932\)
\(=0.93 \mathrm{~A}\)
વિધાન$-I$ : $AC$ પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય.
વિધાન$-II$ : $AC$ પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે.
ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.