$100\, g$ પાણીમાં $6.5\, g$ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું $100\, ^o C$ તાપમાને બાષ્પદબાણ $732\, mm$ છે. જો $K_b = 0.52$ હોય, તો દ્રાવણનું ઉત્કલનબિંદુ  .........$^oC$ હશે.
NEET 2016, Diffcult
Download our app for free and get startedPlay store
c
Given $: W_{B}=6.5\, \mathrm{g}, \,\,W_{A}=100\, \mathrm{g}$

$p_{s}=732\, \mathrm{mm},\,\, K_{b}=0.52$

$T_{b}^{o}=100\,^{o} \mathrm{C},\,\, p^{o}=760 \,\mathrm{mm}$

$\frac{p^{o}-p_{s}}{p^{o}}=\frac{n_{2}}{n_{1}}$

$\Rightarrow \frac{760-732}{760}=\frac{n_{2}}{100 / 18}$

$\Rightarrow n_{2}=\frac{28 \times 100}{760 \times 18}=0.2046\, \mathrm{mol}$

$\Delta T_{b}=K_{b} \times m$

$T_{b}-T_{b}^{o}=K_{b} \times \frac{n_{2} \times 1000}{W_{A}\,(g)}$

$ T_{b}-100\,^{o} \mathrm{C} =\frac{0.52 \times 0.2046 \times 1000}{100} $

$=1.06 $

$T_{b}=100+1.06 =101.06\,^{o} \mathrm{C} $

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $6.3 $ ગ્રામ $HNO_3$ માંથી $ 0.1N $ $HNO_3$ દ્રાવણ બનાવવા માટે ......... લીટર કદ જરૂરી છે.
    View Solution
  • 2
    $1\,g$ અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવ્યને બે જુદા જુદા દ્રાવક $A$ અને $B$ કે જેના ebullioscopic constants નો ગુણોતર $1 : 5.$ છે તેના $100\,g$ માં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. તેઓના ઉત્કલન બિંદુના વધારાનો ગુણોતર  $\frac{{\Delta \,{T_b}\,(A)}}{{\Delta \,{T_b}\,(B)}}$ જણાવો.
    View Solution
  • 3
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ટ્રાયમર સ્વરૂપે હોય તો દ્રાવણ ના ઠારબિંદુમાં થતો ઘટાડો નીચેના પૈકી ક્યો હોઇ શકે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયુ $0.06 \, {M}$ જલીય દ્રાવણમાં સૌથી નીચુ ઠારબિંદુ ધરાવે છે?
    View Solution
  • 5
    $- 0.063\, ^oC$ ઠારબિંદુ ધરાવતા $K_3[Fe(CN)_6]$ ના $0.011\, m$ જલીય દ્રાવણનુ વિયોજન કેટલા ............. ટકા થશે ? (પાણી માટે $K_f = 1.86\, K\, m^{-1}$)
    View Solution
  • 6
    જો સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણમાં ધનાયન અને ઋણાયનમાં સંપૂર્ણ વિયોજન થતુ હોય $1\,kg$ પાણીમાં $0.01$ મોલ સોડિયમ સલ્ફેટ ઉમેરતા પાણીના ઠારબિંદુમાં થતો ફેરફાર જણાવો. $(K_f= 1.86\,K\,kg\, mol^{-1})$
    View Solution
  • 7
    એક નિર્બળ ઍસિડ $HX$ ના $0.2\,m$  જલીય દ્રાવણનો આયનીકરણ $0.3$ અંશ છે. પાણી $K_f= 1.85$  માટે હોય, તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ ........... $^oC$ હશે.
    View Solution
  • 8
    $2\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય $(solute)$ ને $20\,g$ પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ $373.52\,K$ પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. $........g\,mol^{-1}$ છે.(નજીકનો પૂર્ણાંક) પાણી $373\,K$ પર ઉકળે છે.(આપેલ છે પાણીનો $= 0.52\,K\,kg\,mol^{-1})$
    View Solution
  • 9
    $0.01\,m\,\,NaCl$  ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o$ સે છે, તો $0.02 $ મોલલ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો .....  $^o$ સે થાય.
    View Solution
  • 10
    $100\, g, 0.2\, m$ જલીય દ્રાવણનું મંદન $200\, g$ પાણી વડે કરવામાં આવે તો પરિણામી દ્રાવણની મોલાલિટી શુ થશે ?
    View Solution