જો સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણમાં ધનાયન અને ઋણાયનમાં સંપૂર્ણ વિયોજન થતુ હોય $1\,kg$ પાણીમાં $0.01$ મોલ સોડિયમ સલ્ફેટ ઉમેરતા પાણીના ઠારબિંદુમાં થતો ફેરફાર જણાવો. $(K_f= 1.86\,K\,kg\, mol^{-1})$
  • A$0.372\,K$
  • B$0.0558\, K$
  • C$0.0744\, K$
  • D$0.0186\, K$
AIEEE 2010, Diffcult
Download our app for free and get startedPlay store
b
Sodium sulphate dissociates as

\(N a_{2} S O_{4}(s) \rightarrow 2 N a^{+}+S O_{4}\)

hence van's hoff factor \(i=3\)

Now \(\Delta T_{f}=i k_{f} \cdot m=3 \times 1.86 \times 0.01\)

\(=0.0558 \,K\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે સાંદ્રતા $0.1\,M $ થાય ત્યારે કોના ઠારણ બિંદુમાં મહત્તમ અવનયન જોવા મળે છે?
    View Solution
  • 2
    કયું દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?
    View Solution
  • 3
    જો પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ ${P_A}^o$ અને $B$ નું બાષ્પદબાણ ${P_B}^o$ હોય, તો દ્રાવણમાં $A$ નુ આંશિક બાષ્પદબાણ ..... થશે.
    View Solution
  • 4
    કોઈ ચોક્કસ તાપમાને ક્ષાર $MX_2$ ના જલીય દ્રાવણનો વોન્ટ હોફ અવયવ $2$ તો આ ક્ષારના જલીય દ્રાવણ માટે વિયોજન અંશ જણાવો. 
    View Solution
  • 5
    એક દ્રાવણમાં $7.8 $ ગ્રામ બેન્ઝિન $(C_6H_6)$ અને $46.0 $ ગ્રામ ટોલ્યુઈન $(C_6H_5CH_3)$ આવેલું છે. તો બેન્ઝિનના મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 6
    શુધ્ધ બેન્ઝિન $5.3^oC $ એ ઠરે છે. $4.49 $ બેન્ઝિનમાં $0.223\,g $ $C_6 H_5 CN_2 COOH$ નું દ્રાવણ $ 4.47^oC$  એ ઠરે છે.($K_f$ $= 5.12\,\,K\,Kg/mol$) તો આના પરથી શું કહી શકાય ?
    View Solution
  • 7
    ઇથેનોલતા મોલ-અંશ $0.2$ કરવા $1.0\, kg$ પાણીમાં ઇથેનોલનુ કેટલા ........... $\mathrm{g}$ દળ ઉમેરવુ પડે ?
    View Solution
  • 8
    એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક $4.0\, K\, Kg\, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03\, mol\, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $\mathrm{K}$ જણાવો. 

    (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)

    View Solution
  • 9
    ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4$  કિગ્રા પાણીને $-6^o$ સે. ઠારતા અટકવવા માટે ........ ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. (પાણી માટે $K_f = 1.86\,\,K\,kg\,mol^{-1}$, અને ઇથીલીન ગ્લાયકોલનો અણુુભાર $= 62\,\,g\,mol^{-1}$)
    View Solution
  • 10
    નીચેનામાંથી કઇ જોડ આદર્શ દ્રાવણ બનાવશે ?
    View Solution